Search This Website

Saturday, April 24, 2021

ધોરણ 9 અને 11ના પરિણામ માટે જરૂરી માહિતી

 

📌શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રથમ પરીક્ષા (૫૦ ગુણ)ની પ્રત્યક્ષ અથવા ઓનલાઈન યોજાયેલ છે જ્યારે દ્વિતીય પરીક્ષા (૫૦ ગુણ) ની અને વાર્ષિક પરીક્ષા (૮૦ ગુણ) યોજાયેલ નથી.ત્યારે 

🔎ધોરણ 9 અને 11ના પરિણામ માટે 

  • પરિણામ ડાયરેક્ટ બનાવવા માટે 
  • નીચેની લિન્ક પર ક્લિક કરો 
  • ધોરણ-9 અને 11 માટે 
  • પરિણામ બનાવવા માટેની 
  • એક્ષ્સેલ સીટ (-સોફ્ટવેર)
  • 🔗CLICK ME

📌માસ પ્રમોશનના નવા નિયમો જાણી લો

  • ધોરણ 9 અને 11ના પરિણામ અંગે 
  • હવે માર્કશીટ તૈયાર કરવા માટેના 
  • નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે

📌ધોરણઃ 9, 11 માં 70 માર્ક્સના 

  • આધારે પરિણામ તૈયાર થશે
  • માર્કશીટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે 
  • પાસ થવા માટે ખૂટતા માર્ક્સ 
  • સિદ્ધિ-કૃપા ગુણથી અપાશે

📌ધોરણ-૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ 

  • હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 
  • તે મુજબ ધોરણ-9 અને 11ના 
  • વિદ્યાર્થીઓની 50 ગુણની પ્રથમ કસોટી 
  • અને ર૦ ગુણ આંતરિક મૂલ્યાંકનના 
  • મળીને કુલ 50+20=70 માર્ક્સના આધારે 
  • પરિણામ તૈયાર કરવામાં આવશે.

📌કૃપા ગુણ પણ મેળવી શકાશે

  • પરીક્ષામાં પાસ થવા માટે ખૂટતા માર્ક્સ 
  • સિદ્ધિ ગુણ અને કૃપા ગુણ આપીને પૂર્ણ કરાશે. 
  • આચાર્ય 10 કૃપા ગુણ આપી શકે તે જોગવાઈ 
  • આ વર્ષ પૂરતી રદ કરવામાં આવી છે, 
  • જેથી વિદ્યાર્થીને પાસ થવા માટે 
  • ખૂટતા ગુણ આચાર્ય કૃપા ગુણ તરીકે આપી શકશે.
  • એટલે કે આચાર્ય ૧૦ ગુણ થી વધુ 
  • અને વિદ્યાર્થીને પાસ માટે ખૂટતા હોય 
  • તેટલા કૃપા ગુણ આપી શકશે.) 
  • આ કૃપા ગુણ પણ વત્તા(+) 
  • અલગ ગુણ દર્શાવવાના રહેશે. 
  • (દા.ત.૨૮-૫) આવા વિદ્યાર્થી રેન્કને પાત્ર રહેશે નહીં.

📌કેવી રીતે મૂકવાના વિભાગ મુજબ માર્કસ 

  • ધોરણ-9 અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માટે 

💠ધોરણ-9

  • સામાયિક કસોટીના 10 ગુણ, 
  • નોટબુક સબમિશનના 5 ગુણ, 
  • સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ 
  • એમ કુલ 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. 

💠ધોરણ-11

  • ધોરણ-11 સામાન્ય પ્રવાહ માટે 
  • ટર્મ પેપર-સ્વાધ્યાયના 10 ગુણ, 
  • પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તકના અવલોકનના 5 ગુણ અને 
  • પ્રોજેક્ટ્સના પ ગુણ મળીને 20 ગુણનું 
  • ગુણાંકન કરવાનું રહેશે.

💠ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહ, 

  • વ્યવસાયલક્ષી અને 
  • ઉત્તરબુનિયાદી પ્રવાહના 
  • આંતરિક મૂલ્યાંકન માટે 

  • ટર્મ પેપર કુલ-૧/સ્વાધ્યાય કુલ-૧ (૧૦ ગુણ),
  • પુસ્તકાલયમાંથી અભ્યાસના 
  • ઉપયોગી એક પુસ્તકનું અવલોકન (૦૫ ગુણ) 
  • અને પ્રોજેક્ટસ (૦૫ ગુણ) એમ 
  • કુલ આંતરિક મૂલ્યાંકન (૨૦ ગુણ) 
  • માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. 
  • તે મુજબ આંતરિક મૂલ્યાંકનનું ગુણાંકન કરવાનું રહે

💠70 ગુણમાંથી મેળવેલા ગુણને 

100 ગુણમાં રૂપાંતરિત કરાશે

  • આમ કર્યા બાદ પરિણામ તૈયાર કરવાનું રહેશે, 
  • જેથી વિદ્યાર્થીને રૂપાંતરિત થયા બાદ 
  • વિષયમાં 33 કરતાં વધુ ગુણ આવે 
  • તો તેને પાસ જાહેર કરાશે, 
  • પરંતુ 33 કરતાં ઓછા ગુણ હોય તો 
  • દરેક ટકાદીઠ 1 ગુણ 
  • તેમ વધુમાં વધુ 15 ગુણની મર્યાદામાં રહીને 
  • પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે.

💠નીચે આપેલ પરિપત્ર વાંચી જવો 

No comments:

Post a Comment