Search This Website

Wednesday, June 7, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી

 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી


 GSRTC Ahmedabad Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી
સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાની સંખ્યાજગ્યા 
જોબ સ્થાનઅમદાવાદ, ગુજરાત
ફોર્મ ભરવાની તારીખ08 જૂન 2023
અરજીની છેલ્લી તારીખ28 જૂન 2023
સત્તાવાર વેબસાઇટgsrtc.in


મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન GSRTC અમદાવાદ ઘ્વારા 07 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
 સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Read More »

Indian Navy Agniveer Recruitment 2023

 

Indian Navy Agniveer Recruitment 2023

Indian Navy Agniveer Recruitment 2023: The official notification for the recruitment of Agnaveers for a total of 1365 positions for the 02/2023 batch has been made public by the Indian Navy. The application start date is 29 May 2023 and the end date is 15 June 2023. Male and female candidates who are single are encouraged to apply online for enrollment in the Agniveer Batch on the official website https://indiannavy.nic.in/. There are a total of 1365 unfilled posts and 273 of these can only be filled by women.


Organization NameJoin Indian Navy
Launched byCentral Government.
Name of the PostSenior Secondary Recruits SSR 02/2023
Job LocationAll Over India
Vacancy1365
State NameAll Over State
Service Duration4 years
Mode of ApplicationOnline
Official Websitejoinindiannavy.gov.in
Apply Online Start Date29/05/2023
Apply Online Last Date15/06/2023




Education Qualification

  • Sailor (Senior Secondary Recruit – SSR): Candidates should have passed the 10+2 examination with Physics and Mathematics as compulsory subjects and at least one of the following subjects: Chemistry/Biology/Computer Science.
  • Sailor (Artificer Apprentice – AA): Candidates should have passed the 10+2 examination with at least 60% marks in aggregate with Mathematics and Physics and Chemistry/Biology/Computer Science.
  • Sailor (Matric Recruit – MR): Candidates should have passed the 10th (Matriculation) examination from a recognized board.

Age Limit

For Sailor (SSR/AA/MR): Candidates should be between 17.5 to 23 years of age.

Indian Navy Agniveer Recruitment Apply Online


  • Visit the official website of the Indian Navy: indiannavy.nic.in.
  • The website likely has a “Career” or “Recruitment” tab on the main page.
  • Find and click on the Agniveer Recruitment 2023 notification or advertisement.
  • Take the time to read the announcement and make sure you meet the educational and other prerequisites.
  • Try clicking the “Online Application” or “Apply Online” button.
  • You are about to be sent the application form that may be filled out online.
  • Please ensure that the application form is filled out completely and accurately. The information may include personal details, educational qualifications, contact information, etc.
  • Please ensure you have uploaded all required papers to the application. This may include your recent photograph, signature, educational certificates, etc. Make sure to follow the prescribed file format and size limits for each document.
  • Verify that all of the data entered is correct and that all of the documents uploaded are complete.
  • If there is an application fee, make the payment using the available payment options. To finish the payment procedure, just stick to the on-screen prompts.
  • After submitting the application form and completing the payment (if applicable), take a printout of the application form for your reference. You may also receive a confirmation email or registration number for future correspondence.
  • Keep the printout of the application form, payment receipt, and any other relevant documents safe for future reference and verification.

Indian Navy Agniveer Selection Process

The following stages are part of the selection process for the 2023 Indian Navy Agneepath Recruitment:

  • Written Exam
  • Physical Efficiency Test (PET)
  • Physical Measurement Test (PMT)
  • Document Verification
  • Medical Examination

Indian Navy Agniveer Salary

  • 1st year- Rs. 30,000 per month
  • 2nd year- Rs. 33,000 per month
  • 3rd year- Rs. 36,500 per month
  • 4th year- Rs. 40,000 per month

Important Dates

Online Application Start Date: 20/05/2023

Last Date Of Application: 15/06/2023

Important Link

Read Notification

Apply Online

Read More »

Curd: દહીના ફાયદા, શું તમે દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો છો? ચાલો જોઈએ

 

Curd: દહીના ફાયદા, શું તમે દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો છો? ચાલો જોઈએ



Curd: દહી ખાવાથી થતાં ફાયદા વિશે જાણો: આજકાલ લોકોની લાઈફ સ્ટાઈલ કઈક અલગ જ બનતી જતી હોય છે. લોકો જંક ફૂડ વધુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ હાલ તો ઉનાળાની ઋતુ સિઝન ચાલી રહી છે. અને લોકો ઠંડી વસ્તુ ખાવાનું રાખે છે. તેમાં હાલ તો છાસ અને દહીનો ઉપયોગ કરતાં હોય છે. પણ તમે જાણો છો ? Curd એટલેકે દહી ખાવાથી થતાં ફાયદા વિશે. તો ચાલો જાણીએ નીચે મુજબ આ ફાયદા વિશે.

Curd
 

દહીમાં ક્યાં પોષક તત્વો રહેલા હોય છે ?

કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ, લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ


Curd વિશે

કેટલાક માણસો દહીં સામાન્ય રીતે આરોગતા હોય છે, પરંતુ આજે અમે તમારા માટે દહીં ખાવાની રીત લઈને આવ્યા છીએ, જે સ્વાસ્થ્ય માટે જબ્બર ફાયદા આપે છે. કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ દહીંમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે, જે તેને સુપર ફૂડની કેટેગરીમાં છે.

દહીંનું સેવન ખૂબ ફાયદાકારક

શરીરને તરોતાજા રાખવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને જે લોકોને હ્રદયને લગતી બિમારીઓ હોય છે, ડોકટરો તેમને દહીં ખાવાની સલાહ આપે છે, કારણ કે આવા લોકો માટે દહીંનું આરોગવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે દહીંનું સેવન પાચન ક્રિયાને યોગ્ય રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ જો આપણે દહીંમાં ભળતી કેટલીક ચીજોનો ઉપયોગ કરીએ તો સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફો દૂર થઈ શકે છે. કેટલાંક લોકોને દહીં (Curd ) ખાવાથી એસીડિટી પણ થઈ જતી હોય છે. તો એવા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ નીચે મુજબ દહી કોની સાથે આરોગવું જોઈએ.

દહીં અને જીરુ

જો તમારું વજન વધ્યું છે અને તમે તેને ઓછું કરવાની કોશિસ કરો છો, તો દહીં સાથે મિક્સ કરો જીરું, જીરુ શેક્યા પછી તેને થોડું પીસી લીધા બાદ તેને દહીંમાં મિક્સ કરી રોજ એક વાટકી ખાઓ. આ કરવાથી તમે વજન ઓછું કરી શકો છો.

મધ અને દહીં

જો તમને મોંઢામાં છાલા પડે છે, તો પછી તમે દહીંમાં એક ચમચી મધ નાંખીને ખાઓ..મધમાં Anti bacterial ગુણધર્મો છે, જે છાલાને મટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે પેટને ઠંડુ પણ કરે છે.

ખાંડ અને દહીં

જો તમને દહીં અને ખાંડ ખાવાનું ભાવતું હોય તો કફની તકલીફ દૂર થાય છે. આ સાથે, શરીરને ત્વરિત એનર્જી મળે છે.

દહીં અને મીઠું

દહી અને મીઠું એસિડિટીની તકલીફથી રાહત મેળવવા માટે દહીં (Curd)માં મીઠું ભેળવીને ખાવું. તે શરીરમાં એસિડ સ્તરને સંતુલિત કરે છે અને એસિડિટીમાં ફાયદો કરે છે.

અજમો અને દહીં

જો કોઈ માણસને દાંત નો દુખાવો થાય છે, તો પછી દહીં અને અજમો મિક્સ કરીને ખાઓ. આ દાંતના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ કરે છે.

મરીયા અને દહીં

જો તમે કબજિયાતની તકલીફથી પરેશાન થાય છે, તો પછી દહીં (Curd) માં કાળી મરી મિક્સ કરીને ખાઓ. કાળી મરીમાં હાજર પાઈપિરિનમાં રહેલા Probiotic bacteria કબજિયાતને દૂર કરવામાં અસર કરે છે.

સુંદર વાળ માટે

દહી વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો થશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે યોગ્ય રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ વાળ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.

લૂ નો રામબાણ ઇલાજ

ગરમીની સિઝનમાં લૂ લાગવી અને શરીરમાં પાણીની માત્રા ઓછી થવી ખૂબ સામાન્ય બાબત છે. એટલા માટે ગરમીમાં બહાર જતાં પહેલાં અને આવ્યા પછી એક ગ્લાસ છાસ માં શેકેલા જીરાનો પાવડર અને થોડું મરીનો પાવડર નાખીને પીવો. તેનાથી તમને લૂ લાગશે નહી અને તમારી બોડીની હીટ ઓછી થશે.

આમ તો દહીં (Curd)નું નો ખોરાક સ્વાસ્થય વર્ધક છે સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક રહે છે. સુપર ફૂડ કહેવાતા દહીંનું સેવન જો તમે લંચમાં કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક રહે છે. દૂધના મુકાબલે દહીં જલદી પચી જાય છે. જેથી લોકોને પેટની તકલીફો, જેમ કે અપચો, કબજિયાત, ગેસ વગેરે બિમારીઓથી છુટકારો મળે છે. તેમાં પાચનને સારું કરનાર સારા બેક્ટેરિયા મળી આવે છે. સાથે જ તેમાં Quality protein પણ મળી આવે છે.

ખાસ નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ખેડૂત સપોર્ટ આ અંગેની પુષ્ટી કરતુ નથી. આ પ્રક્રિયા અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવા જણાવવામાં આવે છે.


Read More »

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

 

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: જાણો કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ: દર વર્ષે ચોમાસામાં (Monsoon 2023) અથવા તો વાવાઝોડાના (Cyclone) સમયે દરિયાકિનારે બંદર પર આટલા નંબરનુ સિગ્નલ લગાવવમા આવ્યુ તેવુ તમે સાંભળ્યુ હશે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ બધા સિગ્નલ કઇ રીતે નક્કી થતા હશે. દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી કાંઠે ફુંકાતા ભારે પવન ની ગતીને આધારે બંદર (Port) ઉપર વિવિધ નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. દરિયાકિનારે ફુંકાતા પવનની ઝડપના આધારે કયા નંબરનુ સિગ્નલ લગાવવુ તે નક્કી કરવામા આવે છે. જેનાથી લોકોને વાવાઝોડાની ગંભીરતાનો ખ્યાલ આવે. ખાસ કરીને આવા સંજોગો મા માછીમારોને દરિયામા જવુ કે કેમ તે તેના આધારે નક્કી કરે શકે.


બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ

બંદર પર લગાવાતા સિગ્નલ નો અર્થ

બંદર ઉપર ખાસ કરીને 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. જેના આધારે દરિયામાં રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે અને દરિયામા જવુ કેટલુ જોખમી છે. જેમ જેમ સિગ્નલમાં અંક વધારો થતો જાય તેમ તેમ વાવાઝોડાની ગતિની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

કયા નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે

સિગ્નલ નંબર-01

જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટર ની ઝડપ હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ બહુ ગંભીર ગણાતુ નથી.

સિગ્નલ નંબર-02

જ્યારે પવનની ગતિ 6 થી 12 કિલોમીટરની ઝડપે હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે.

સિગ્નલ નંબર-03

જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુંકાતો હોય ત્યારે આ નંબરનુ સિગ્નલ ત્યારે લગાવાય છે,

સિગ્નલ નંબર-04

ચાર નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતો હોય ત્યારે ગલાવવામા આવે છે.

સિગ્નલ નંબર-05

જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે ત્યારે બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે,

સિગ્નલ નંબર-06

જ્યારે દરિયામાં પવનની ઝડપ 40 થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર 6 નંબરનું સિગ્નલ ગલાવવામા આવે છે. આ સિગ્નલ ભયસૂચક ગણાય છે.

સિગ્નલ નંબર-07

જ્યારે પવનની ઝડપ 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08

દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ગતિ જ્યારે 62 થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે. આ સિગ્નલ ભયસૂચકતા દર્શાવે છે.

સિગ્નલ નંબર-09

જ્યારે પવનની ગતિ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10

જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. આ સિગ્નલ ખૂબ જ જોખમી ગણાય છે.

સિગ્નલ નંબર -11

દરિયામા ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામા આવે છે.

સિગ્નલ નંબર-12

જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું અતિ ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવે છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ બંદરો પર લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવવામા આવે છે. 1946માં પવનની ગતિને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરવામા આવ્યુ હતું. પરંતુ મોટેભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો

 

11 નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે ?

જ્યારે પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય ત્યારે.

12 નંબરનુ સિગ્નલ ક્યારે લગાવવામા આવે છે ?

જ્યારે તોફાની પવનની ઝડપ 119 થી 220 કિલોમીટર ની હોય ત્યારે

Read More »