Search This Website

Saturday, July 15, 2023

પરીક્ષા વગર વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી, છેલ્લી તારીખ : 19-07-2023

 પરીક્ષા વગર વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી, છેલ્લી તારીખ : 19-07-2023

પરીક્ષા વગર વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી, છેલ્લી તારીખ : 19-07-2023

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી @ schools.org.in/vidhyadeep-school :  શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વિદ્યાદીપ સ્કૂલમાં ક્લાર્ક, ડ્રાઈવર, પટાવાળા, સ્વીપર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી 2023

સંસ્થાનું નામવિદ્યાદીપ સ્કૂલ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ13 જુલાઈ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ13 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ19 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકschools.org.in/vidhyadeep-school

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન વિદ્યાદીપ સ્કૂલ ઘ્વારા 13 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 13 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 જુલાઈ 2023 છે.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિદ્યાદીપ સ્કૂલ દ્વારા મદદનીશ શિક્ષક, ક્લાર્ક, વાયરમેન, ડ્રાઈવર, પટાવાળા તથા સ્વીપરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

વિદ્યાદીપ સ્કૂલ દ્વારા ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે લાયકાત

મિત્રો, વિદ્યાપીઠ સ્કૂલની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે પગારધોરણ

વિદ્યાદીપ સ્કૂલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે કુલ ખાલી જગ્યા

આ ભરતીમાં મદદનીશ શિક્ષકની 04, ક્લાર્કની 03, વાયરમેનની 01 જયારે ડ્રાઈવર, પટાવાળા તથા સ્વીપરની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવી નથી.

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • બાયોડેટા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી સ્થળે રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું – વિદ્યાદીપ સ્કૂલ, મુ.પો-અણીતા, તા-ઓલપાડ, જી-સુરત – 394110 છે.
  • ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો તમે સંપર્ક નંબર 7567489888 પર સંપર્ક કરી શકો છો.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વિદ્યાદીપ સ્કૂલમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

No comments:

Post a Comment