અમદાવાદ ફ્લાવર શો 2023 / અદભુત નઝારો / જુઓ અદભુત ફોટો /ફ્લાવર શો સમય અને ટિકિટ
અમદાવાદ ફ્લાવર શો 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે શિયાળામા ફલાવર શો નુ આયોજન કરવામા આવે છે. તા. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર આ વર્ષના ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે “ફલાવર શો” નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શો નુ ઉદઘાટણ કરી ખુલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રીએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ વખતના G-20 થીમ આધારિત સકલ્પ્ચર તેમજ વિવિધ ફૂલ છોડની માહિતી પણ મેળવી હતી.


અમદાવાદ ફ્લાવર શો 2023
ફ્લાવર શોના ઉદઘાટન પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે કોરોનાનાં બે વર્ષ બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે ૨૦૨૩ ના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર તેમજ વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે. છેલ્લાં 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષ કરવામાં આવે છે.
ફ્લાવર શોના ઉદઘાટન પ્રસંગે મેયર શ્રી કિરીટ પરમારે જણાવ્યું હતું કે કોરોનાનાં બે વર્ષ બાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે ૨૦૨૩ ના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર તેમજ વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે. છેલ્લાં 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષ કરવામાં આવે છે.

અમદાવાદ ફ્લાવર શો 2023
અમદાવાદ ફ્લાવર શો 2023
અદભુત ફૂલોની કલાકૃતિ અને ગોઠવણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઊમટી પડે છે. ટિકિટના ધસારાને ધ્યાનમાં રાખીને તમામ ઝોનલ સેન્ટર પર ટિકિટના વેચાણની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી લોકો નજીકના સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકશે તેમજ ઓનલાઇન રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી પણ લોકો ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન મેળવી શકશે. આ ઉપરાંત ફૂલ છોડના રોપાના વેચાણ માટે પણ સાત નર્સરીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
અમદાવાદ ફ્લાવર શો 2023
અદભુત ફૂલોની કલાકૃતિ અને ગોઠવણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઊમટી પડે છે. ટિકિટના ધસારાને ધ્યાનમાં રાખીને તમામ ઝોનલ સેન્ટર પર ટિકિટના વેચાણની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી લોકો નજીકના સિવિક સેન્ટર પરથી ટિકિટ મેળવી શકશે તેમજ ઓનલાઇન રિવરફ્રન્ટની વેબસાઈટ પરથી પણ લોકો ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન મેળવી શકશે. આ ઉપરાંત ફૂલ છોડના રોપાના વેચાણ માટે પણ સાત નર્સરીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.

અમદાવાદ ફ્લાવર શો 2023
૨૦૨૩ ના ફ્લાવર શોની થીમ
આ વર્ષે અલગ અલગ થીમ પર ફ્લાવર શો નુ આયોજન કરવામા આવ્યુ છે. મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારિત સ્કલ્પચર અને મેસેજ આપતાં લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવશે. ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરના ફલાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝના ફલાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફિન પણ હશે.
૨૦૨૩ ના ફ્લાવર શોની થીમ
આ વર્ષે અલગ અલગ થીમ પર ફ્લાવર શો નુ આયોજન કરવામા આવ્યુ છે. મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, G-20 થીમ આધારિત સ્કલ્પચર અને મેસેજ આપતાં લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત સ્કલ્પચર, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરવામાં આવશે. ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરના ફલાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝના ફલાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફિન પણ હશે.

અમદાવાદ ફ્લાવર શો 2023
આ ફ્લાવર શોનું આયોજન 2013 થી કરવામાં આવે છે અને દર વર્ષે વધુ સારું થતું રહે છે. તે સામાન્ય રીતે દર વર્ષે હજારો લોકોને અમદાવાદ શહેરમાં ખેંચે છે. વિસ્તૃત રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં આરામથી સહેલ કરવી એ હંમેશા યાદગાર અનુભવ છે. અનોખા આકારો અને રચનાઓથી, રંગોની ચમકદાર શ્રેણી, અને રંગબેરંગી અને તાજા ખીલેલા ફૂલોના પ્રદર્શનો અને બગીચાઓની સમૃદ્ધ સુગંધ અને ઉજવણીની લાગણીઓ આવે છે.
આ ફ્લાવર શોનું આયોજન 2013 થી કરવામાં આવે છે અને દર વર્ષે વધુ સારું થતું રહે છે. તે સામાન્ય રીતે દર વર્ષે હજારો લોકોને અમદાવાદ શહેરમાં ખેંચે છે. વિસ્તૃત રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કમાં આરામથી સહેલ કરવી એ હંમેશા યાદગાર અનુભવ છે. અનોખા આકારો અને રચનાઓથી, રંગોની ચમકદાર શ્રેણી, અને રંગબેરંગી અને તાજા ખીલેલા ફૂલોના પ્રદર્શનો અને બગીચાઓની સમૃદ્ધ સુગંધ અને ઉજવણીની લાગણીઓ આવે છે.

અમદાવાદમાં ફ્લાવર શો ગર્વથી આકર્ષક ફૂલોની અનંત પંક્તિઓનું પ્રદર્શન કરે છે, જે ખરેખર સંવેદનાઓ માટે એક ટ્રીટ અને તમે ક્યારેય ભૂલી ન શકો એવો અનુભવ. નિયમિત લાલ, નારંગી અને પીળા ફૂલોના રંગો ઉપરાંત, તમે કેટલાક અનન્ય ફૂલોનો પણ આનંદ માણી શકશો. આ શોની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને ફૂલો અને વૃક્ષારોપણ વિશે જાગૃત કરવાનો છે, ઉત્કૃષ્ટ અને દુર્લભ ફૂલોનું અનોખું પ્રદર્શન પ્રદર્શિત કરવાનો છે.

અમદાવાદ ફ્લાવર શો 2023
સાબરમતી રિવરફ્રન્ટ નજીકના ફૂલ બગીચાની મુલાકાત લેવી એ એક સરસ પ્રવૃત્તિ છે જેનો તમે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલની જેમ માણી શકો છો. ફ્લાવર ગાર્ડન અંદાજે 45000 ચોરસ મીટરમાં આવરે છે અને તેમાં 330 થી વધુ દેશી અને આયાતી ફૂલોની પ્રજાતિઓ છે, જે સાબરમતી રિવરફ્રન્ટનો સૌથી લોકપ્રિય ભાગ છે.
સાબરમતી રિવરફ્રન્ટ નજીકના ફૂલ બગીચાની મુલાકાત લેવી એ એક સરસ પ્રવૃત્તિ છે જેનો તમે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલની જેમ માણી શકો છો. ફ્લાવર ગાર્ડન અંદાજે 45000 ચોરસ મીટરમાં આવરે છે અને તેમાં 330 થી વધુ દેશી અને આયાતી ફૂલોની પ્રજાતિઓ છે, જે સાબરમતી રિવરફ્રન્ટનો સૌથી લોકપ્રિય ભાગ છે.
No comments:
Post a Comment