Search This Website

Saturday, April 24, 2021

સામાજિક વિજ્ઞાન Sem 2 ss mcq question

 

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2


પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ


પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 41  /   કુલ ગુણ: 41


1.બ્રહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?

(A) રાજા રામમોહનરાય(B) સ્વામી વિવેકાનંદ(C) ન્યાયમૂર્તિ રાનડે(D) દયાનંદ સરસ્વતી


2.આર્યસમાજે હિંદુઓને હિંદુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી ?

(A) અશુદ્ધિ ચળવળ(B) શુદ્ધિ ચળવળ(C) ધાર્મિક ચળવળ(D) સત્યાગ્રહ ચળવળ


3.સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

(A) રાધાકૃષ્ણ(B) સ્વામી વિરજાનંદ(C) ગોપીકૃષ્ણ(D) સ્વામી રામકૃષ્ણ પરમહંસ


4.સ્વામી દયાનંદ સરસ્વતીએ કેટલા વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કર્યું ?

(A) 12(B) 15(C) 16(D) 14


5.કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?

(A) ઈ.સ. 1828માં(B) ઈ.સ. 1829માં(C) ઈ.સ. 1830માં(D) ઈ.સ. 1833માં


6.સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

(A) જ્યોતિબા ફૂલે(B) મહર્ષિ કર્વે(C) ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરે(D) સ્વામી વિવેકાનંદ


7.રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?

(A) સંવાદકૌમુદી(B) આનંદ પત્રિકા(C) તત્ત્વબોધિની પત્રિકા(D) મિરાત-ઉલ-અખબાર


8.સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?

(A) સુરેન્દ્રનાથ(B) રવીન્દ્રનાથ(C) નરેદ્રનાથ(D) રામકૃષ્ણ


9.કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?

(A) હૈદરાબાદના નવાબના(B) દિલ્લીના બાદશાહના(C) અયોધ્યાના નિઝામના(D) બંગાળના નિઝામના


10.સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં દર્શન કર્યા તેથી તેમણે લોકોને શાનો બોધ આપ્યો ?

(A) વેદો તરફ પાછા વળો(B) વેદો તરફ પાછા ન વળો(C) જનસેવા એ જ પ્રભુસેવા(D) ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો


11.હરદ્વાર પાસે 'કાંગડી' ગુરુકુળ કોણે સ્થાપ્યું ?

(A) લાલા લજપતરાયે(B) સ્વામી શ્રદ્ધાનંદે(C) પંડિત ગુરુદત્તે(D) લાલા હંસરાજે


12.ઇ.સ. 1857 માં પૂણેમાં કોણે કન્યાશાળા શરૂ કરી ?

(A) ઇશ્વરચંન્દ્ર વિદ્યાસાગરે(B) ન્યાયમૂર્તિ રાનડે(C) જ્યોતિબા ફૂલેએ(D) વિનોબા ભાવેએ


13.કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે ઇ.સ. 1891 માં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો ?

(A) બહેરામજી મલબારીના(B) કે. આર. કામાના(C) મહર્ષિ કર્વેના(D) દાદાભાઈ નવરોજજીના


14.રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ?

(A) બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં(B) બિહારના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં(C) બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં(D) બિહારના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં


15.શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કૉલેજની સ્થાપના કરી ?

(A) સહાયકારી કૉલેજ(B) મુસ્લીમ કૉલેજ(C) ખાલસા કૉલેજ(D) ગુજરાત કૉલેજ


16.સૈયદ અહમદખાને અને શરીઅતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું ?

(A) જનાબી(B) ઇન્કલાબી(C) અકાલી(D) વહાબી


17.ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયો હતો ?

(A) અમદાવાદ(B) ભાવનગર(C) વડોદરા(D) પોરબંદર


18.કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?

(A) ભાભીની સતી થવાની(B) બહેનની સતી થવાની(C) ભાઈના મરણની(D) પત્ની સતી થવની


19.'પંચમહાલ ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી ?

(A) ગાંધીજીએ(B) ઠક્કર બાપાએ(C) રવિશંકર મહારાજે(D) નારાયણ ગુરુએ


20.'અખિલ હિંદ હરિજન સંઘ'ના મંત્રી તરીકે કોણે વર્ષો સુધી સેવાઓ આપી ?

(A) ઠક્કર બાપાએ(B) ગાંધીજીએ(C) વિનોબા ભાવેએ(D) ડૉ. આંબેડકરે


21.કોલકાતા નજીક આવેલા દક્ષિણેશ્વર મંદિરમાં કાલીમાતાના પૂજારી કોણ હતા ?

(A) સ્વામી પરમાનંદ(B) સ્વામી રામકૃષ્ણ પરમહંસ(C) સ્વામી સરસ્વતી(D) સ્વામી વિવેકાનંદ


22.રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?

(A) પારસી કૉલેજની(B) મુસ્લિમ કૉલેજની(C) હિંદુ કૉલેજની(D) ખાલસા કૉલેજની


23.સર સૈયદ અહમદખાને કયું સામયિક શરૂ કર્યું ?

(A) રહનુમા-ઈ-મઝદયરબન(B) તહઝિબ-ઉલ-અખલાક(C) મિરાત-ઉલ-અખબાર(D) રાશ્ત ગોફતાર


24.રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

(A) દયાનંદ સરસ્વતી(B) સ્વામી વિરજાનંદ(C) સ્વામી રામકૃષ્ણ પરમહંસ(D) સ્વામી વિવેકાનંદ


25.ગુરૂદ્વારાઓમાં પ્રવેશેલાં દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે કઈ સમિતિ બનાવવામાં આવી ?

(A) રહનુમા-ઈ-મઝદયરબન(B) તહઝિબ-ઉલ-અખલાક(C) મિરાત-ઉલ-અખબાર(D) શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ


26.અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજસુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી ?

(A) રહનુમા-ઈ-મઝદયરબન(B) રાશ્ત ગોફતાર(C) મિરાત-ઉલ-અખબાર(D) તહઝિબ-ઉલ-અખલાક


27.અલીગઢમાં મુસ્લિમ કૉલેજની સ્થાપના કોણે કરી ?

(A) સર સૈયદ અહમદખાને(B) નવાબ અબ્દુલ લતીફે(C) શરીઅતુલ્લાએ(D) ઔરંગઝેબે


28.રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?

(A) બંગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં(B) બંગાળના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં(C) બિહારના હૂગલી જિલ્લાના કામારપુકૂર ગામમાં(D) બિહારના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં


29.ગુજરાતમાં કઈ જગ્યાએ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવી ?

(A) અમદાવાદ(B) વલસાડ(C) નવસારી(D) વડોદરા


30.સ્વામી વિવેકાનંદે યુ.એસ.એ.ના ક્યા શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?

(A) શિકાગો(B) લૉસ ઍંજિલીઝ(C) ન્યૂયૉર્ક(D) વૉશિંગ્ટન


31.સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?

(A) દયાનંદ સરસ્વતી(B) ગાંધીજી(C) સ્વામી વિવેકાનંદ(D) રાજા રામમોહનરાય


32.રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?

(A) આનંદ પત્રિકા(B) સુબોધ પત્રિકા(C) સંવાદકૌમુદી(D) તત્ત્વબોધિની પત્રિકા


33.દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?

(A) સુબોધ પત્રિકા(B) તત્ત્વબોધિની પત્રિકા(C) સંવાદકૌમુદી(D) સત્યાર્થ પ્રકાશ


34.દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો ?

(A) સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં(B) સૌરાષ્ટ્રના ચોટીલા નજીક ટંકારા ગામમાં(C) સૌરાષ્ટ્રના બોટાદ નજીક ટંકારા ગામમાં(D) સૌરાષ્ટ્રના લીંબડી નજીક ટંકારા ગામમાં


35.રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?

(A) બ્રિસ્ટોલ મુકામે(B) બ્રિચલ મુકામે(C) બ્રિટલ મુકામે(D) બ્રિસ્બન મુકામે


36.કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?

(A) ઈ.સ. 1828માં(B) ઈ.સ. 1822માં(C) ઈ.સ. 1821માં(D) ઈ.સ. 1829માં


37.દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?

(A) સ્વામી વિવેકાનંદ(B) સ્વામી રામકૃષ્ણ પરમહંસ(C) સ્વામી સહજાનંદ(D) સ્વામી વિરજાનંદ


38.સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર ભારતીયોને આપ્યું ?

(A) વેદો તરફ પાછા વળો(B) ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો(C) જનસેવા એ જ પ્રભુસેવા(D) વેદો તરફ પાછા ન વળો


39.ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?

(A) લોર્ડ વેલેસ્લીએ(B) લોર્ડ ડેલહાઉસીએ(C) લોર્ડ કર્ઝને(D) લોર્ડ વિલિયમ બૅન્ટિંકે


40.રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?

(A) ઈ.સ. 1872માં(B) ઈ.સ. 1772માં(C) ઈ.સ. 1972માં(D) ઈ.સ. 1777માં


41.આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

(A) રાજા રામમોહનરાય(B) દયાનંદ સરસ્વતી(C) ઇશ્વરચંન્દ્ર વિદ્યાસાગરે(D) સ્વામી વિવેકાનંદ


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 41  /   કુલ ગુણ: 41

(  1) A(  2) B(  3) D(  4) B(  5) D(  6) A(  7) D(  8) C(  9) B(10) A(11) B(12) C(13) A(14) C(15) C(16) D(17) B(18) A(19) B(20) A(21) B(22) C(23) B(24) D(25) D(26) A(27) A(28) A(29) D(30) A(31) D(32) C(33) D(34) A(35) A(36) D(37) D(38) B(39) D(40) B(41) B


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2


પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

પ્રશ્નપત્ર:કુલ પ્રશ્નો: 31  /   કુલ ગુણ: 31


1.નીચેના પૈકી ક્યો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?

(A) કૉલેરા(B) ન્યુમોનિયા(C) શરદી(D) ખાંસી


2.વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?

(A) કેરોસીન(B) CNG(C) ડીઝલ(D) પેટ્રોલ


3.જમીન પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?

(A) પ્લાસ્ટિકને રિસાઈકલ કરી ફરી ઉપયોગ કરવો(B) જંતુનાશક દવાઓનો ઓછો ઉપયોગ કરવો(C) આપેલા ત્રણેય(D) ઉપજાઉ જમીન પર ઉદ્યોગ ન સ્થાપવો


4.ક્યો રોગ જળ પ્રદૂષણથી થાય છે ?

(A) તાવ(B) કમળો(C) કૅન્સર(D) દમ


5.વૃક્ષો ઓછાં થવાથી ક્યા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?

(A) ઑક્સિજન(B) નાઈટ્રોજન(C) કાર્બન ડાયૉક્સાઇડ(D) નાઇટ્રસ ઑક્સાઇડ


6.ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કયો ઉપાય કરવો જોઈએ ?

(A) વાહનોમાં P.U.C.નો કડક અમલ કરવો(B) ફટાકડા ન ફોડવા(C) રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા(D) આપેલા ત્રણેય


7.શાના અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિમાં અશુદ્ધિઓ પેદા થઈ છે ?

(A) કૃત્રિમ સ્ત્રોતોના(B) પશુનિર્મિત સ્ત્રોતોના(C) કુદરતી સ્ત્રોતોના(D) માનવનિર્મિત સ્ત્રોતોના


8.ધ્વનિ પ્રદૂષણથી થતી અસર કઈ છે ?

(A) બહેરાશ આવે(B) માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી નથી(C) ચીડિયાપણું ઘટી જાય(D) આપેલા ત્રણેય


9.રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?

(A) જમીનનું પ્રદૂષણ(B) હવાનું પ્રદૂષણ(C) ધ્વનિનું પ્રદૂષણ(D) પાણીનું પ્રદૂષણ


10.ધ્વનિનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

(A) કારખાનામાં ચાલતા યંત્રોથી(B) ફટાકડા ન ફોડવાથી(C) આપેલા ત્રણેય(D) મોટા લાઉડસ્પીકરો ન વગાડવાથી


11.ગટરનાં પાણીથી કયું પ્રદૂષણ થાય છે ?

(A) જમીનનું પ્રદૂષણ(B) પાણીનું પ્રદૂષણ(C) હવાનું પ્રદૂષણ(D) ધ્વનિનું પ્રદૂષણ


12.જમીન પ્રદૂષણથી શું અસર થાય છે ?

(A) પ્લાસ્ટિક સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે(B) હાડકાંના રોગો થાય(C) આપેલા ત્રણેય(D) પ્રદૂષિત જમીનમાં ઉગતા પાક પ્રદૂષિત હોય


13.80 ડેસિમલનો અવાજ શાનું પ્રદૂષણ ફેલાવે છે ?

(A) જમીનનું પ્રદૂષણ(B) પાણીનું પ્રદૂષણ(C) ધ્વનિનું પ્રદૂષણ(D) હવાનું પ્રદૂષણ


14.શું આવવાથી પર્યાવરણને અસર કરતાં અનેક પ્રકારનાં પ્રદૂષણો વધ્યાં છે ?

(A) રેલ ગાડીઓ(B) પક્ષીઓ(C) ઉદ્યોગો(D) પશુઓ


15.હવાનું પ્રદૂષણ અટકાવવાનો ઉપાય કયો છે ?

(A) આપેલા ત્રણેય(B) પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવું(C) વાહનોમાં P.U.C.નો અમલ ન કરવો(D) ઝેરી ગૅસ ઉત્પન્ન થાય તેવા સાધનો વિકસાવવા


16.દવાખાનાં, હૉસ્પિટલ, પ્રસૂતિગૃહ વગેરે સ્થળોએ દરદીની સારવારમાં વપરાયેલી સાધનસામગ્રીનો કચરો શું કહેવાય ?

(A) વેસ્ટર્ન(B) પોલીસ સ્ટેશન વેસ્ટ(C) મેડિકલ વેસ્ટ(D) ત્રણેય


17.જમીનનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

(A) ઉદ્યોગોનું પાણી જમીન પર છોડી દેતા(B) પ્લાસ્ટિક જમીન પર ફેંકી દેતા(C) રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ(D) આપેલા ત્રણેય


18.વાતારણમાં ક્યો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?

(A) નાઈટ્રોજન(B) હાઈડ્રોજન(C) કાર્બન ડાયૉક્સાઇડ(D) ઑક્સિજન


19.આમાંથી ક્યો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?

(A) ઝાડા-ઊલટી(B) દમ(C) કમળો(D) કૅન્સર


20.વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ ક્યો છે ?

(A) CO2(B) N2(C) CFC(D) મિથેન


21.નીચેનામાંથી જમીન પ્રદૂષણથી કયો રોગ થાય છે ?

(A) ક્ષય(B) શરદી(C) ન્યુમોનિયા(D) કૉલેરા


22.પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી ?

(A) વરસાદ સાથે ઉદ્યોગના ધુમાડા ભળતા(B) શહેરોનું ચોખ્ખુ પાણી જળાશયમાં ઠાલવતા(C) ઉદ્યોગોનું ગંદુ પાણી જળાશયમાં ઠાલવતા(D) જમીન પરનું ગંદુ પાણી ભૂગર્ભજળ સાથે ભળતા


23.આમાંથી શું જમીનમાં સડી અને ભળી જતું નથી ?

(A) કાપડ(B) લાકડું(C) પ્લાસ્ટિક(D) પાંદડાં


24.માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?

(A) હવાનું(B) પાણીનું(C) ઘોંઘાટનું(D) જમીનનું


25.જળપ્રદૂષણથી બચવાનો ઉપાય કયો છે ?

(A) ઉદ્યોગોનું પાણી શુદ્ધ કરી જળાશયમાં ઠાલવવું(B) આપેલા ત્રણેય(C) પાણીનો અવિવેકપૂર્વક ઉપયોગ કરવો(D) સરકારે ઉદ્યોગો ઉપર નિયંત્રણ રાખવું નહીં


26.નીચેના પૈકી ક્યા વાયુથી ઍસિડનો વરસાદ થાય છે ?

(A) નાઇટ્રસ ઑક્સાઇડ(B) ઓઝોન(C) કાર્બન મોનૉક્સાઇડ(D) નાઈટ્રોજન


27.'જળ, જમીન અને જંગલ એ સામૂદાયિક સ્ત્રોતો છે. એની ઉપર સૌનો સમાન હક છે. એને 'વેપારની વસ્તુ' બનાવવી નૈતિક ગુનો છે.' એવું કોણે કહ્યું હતું ?

(A) ઠક્કર બાપાએ(B) રવિશંકર મહારાજે(C) નારાયણ ગુરુએ(D) ગાંધીજીએ


28.હવાનું પ્રદૂષણ થવાનું કારણ કયું છે ?

(A) ઉદ્યોગોના ધુમાડાથી(B) વાહનોના ધુમાડાથી(C) આપેલા ત્રણેય(D) જંગલો કાપવાથી


29.આપણું જીવન ટકાવી રાખવા માટે કયું તત્ત્વ મહત્વનું નથી ?

(A) હવા(B) પાણી(C) જમીન(D) જસત


30.જળપ્રદૂષણની અસર શું થાય છે ?

(A) જળચર પ્રાણીઓ વૃદ્ધિ પામે(B) આપેલા ત્રણેય(C) ગંદા પાણીથી શાકભાજી પ્રદૂષકોથી ભરેલા પાકે(D) જળપ્રદૂષણથી રોગ ન ફેલાય


31.હવાના પ્રદૂષણની અસર શું થાય છે ?

(A) ગુંગળાઈને પ્રાણીઓનું મૃત્યુ થાય(B) ઉડતા ધૂળના રજકણોથી હવા શુદ્ધ થાય(C) આપેલા ત્રણેય(D) ઝેરી વાયુથી ઍસિડ વરસાદ ન થાય


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ

જવાબો - પ્રશ્નપત્ર :કુલ પ્રશ્નો: 31  /   કુલ ગુણ: 31

(  1) A(  2) B(  3) C(  4) B(  5) C(  6) D(  7) C(  8) A(  9) A(10) A(11) B(12) C(13) C(14) C(15) B(16) C(17) D(18) C(19) B(20) C(21) A(22) B(23) C(24) B(25) A(26) A(27) D(28) C(29) D(30) C(31) A


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2


પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72


1.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?

(A) યુ.એસ.એ. માં(B) રશિયામાં(C) ભારતમાં(D) યુરોપમાં


2.આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?

(A) સ્વરાજ્ય(B) સમરાજ્ય(C) સુરાજ્ય(D) સમરસરાજય


3.જહાલવાદ એટલે શું ?

(A) સ્વદેશી માલનો વિરોધ કરનારા.(B) બ્રિટિશરોને સાચા માનનારા.(C) ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.(D) નરમ કાર્યશૈલીમાં માનનારા.


4.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?

(A) સરદાર(B) સેનાપતિ(C) નેતાજી(D) કૅપ્ટન


5.અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?

(A) ફ્રાંસ(B) ઇંગ્લૅન્ડ(C) જર્મની(D) અમેરિકા


6.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?

(A) લૉર્ડ લિટને(B) લૉર્ડ રિપને(C) લૉર્ડ કર્ઝને(D) લૉર્ડ કૅનિંગે


7.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું ?

(A) લાલા લજપતરાય(B) બાળ ગંગાધર ટિળક(C) બિપિનચંદ્ર પાલ(D) પંડિત ગોવિંદ વલ્લભ પંતનુમ્


8.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી‌ ?

(A) ઇંગ્લૅન્ડની(B) ફ્રાન્સની(C) રશિયાની(D) યૂ.એસ.એ.ની


9.અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?

(A) ઈ.સ. 1906માં(B) ઈ.સ. 1905માં(C) ઈ.સ. 1895માં(D) ઈ.સ. 1911માં


10.'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

(A) ચેન્નાઈમાં(B) પૂણેમાં(C) કોલકાતામાં(D) મુંબઈમાં


11.હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?

(A) બંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો(B) ગેરબંધારણીય માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો(C) ઝઘડા દ્વારા ગૃહસ્વરાજ્ય મેળવવાનો(D) ભાઈચારા દ્વારા ગૃહસ્વરાજ્ય મેળવવાનો


12.લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?

(A) ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ(B) ગણેશ ચતુર્થી અને નવરાત્રી(C) દિવાળી અને નવરાત્રી(D) જન્માષ્ટમી અને હનુમાન જયંતિ


13.ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી હતી ?

(A) ઇંગ્લૅન્ડમાં ઉત્પન્ન થયેલા(B) હિંદમાં ઉત્પન્ન થયેલા(C) પોર્ટુગલમાં ઉત્પન્ન થયેલા(D) અમેરિમાં ઉત્પન્ન થયેલા


14.સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?

(A) 'ઇન્કલાબ ઝિંદાબાદ'(B) 'જય હિંદ'(C) 'વંદે ભારત'(D) 'ચલો દિલ્લી'


15.લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?

(A) હિંદુ(B) પારસી(C) મુસ્લિમ(D) શીખ


16.'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

(A) ચેન્નાઈમાં(B) પૂણેમાં(C) કોલકાતામાં(D) મુંબઈમાં


17.આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?

(A) સૈનિકો મરવાના અને ભારે વરસાદને કારણે(B) પુરવઠાની તંગી અને લોકોની નાકામી કારણે(C) સૈનિકો મરવાના અને લોકોની નાકામી કારણે(D) પુરવઠાની તંગી અને ભારે વરસાદને કારણે


18.'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

(A) ચેન્નાઈમાં(B) મુંબઈમાં(C) પૂણેમાં(D) કોલકાતામાં


19.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?

(A) મહેસૂલ નીતિ(B) રાજકીય નીતિ(C) ધાર્મિક નીતિ(D) આર્થિક નીતિ


20.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય કોણે શરૂ કરી ?

(A) રવીન્દ્રનાથા ટાગોરે(B) સુભાષચંદ્ર બોઝે(C) કેદારનાથ ટાગોરે(D) અવનીન્દ્રનાથ ટાગોરે


21.સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?

(A) પદ્માવતી(B) મહાપ્રજાપતી(C) માયાવતી(D) પ્રભાવતી


22.લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?

(A) કેસરી(B) વંદેમાતરમ્(C) મરાઠા(D) પંજાબી


23.સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?

(A) 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'(B) 'હું માતૃભૂમિની ગુલામીની ઝંઝીરો તોડીને જ રહીશ.'(C) 'હું ભારતમાંથી બ્રિટિશ સરકારને ભગાડીને જ રહીશ.'(D) 'હું આઝાદી મેળવવા તમામ પ્રયત્નો કરીશ.'


24.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?

(A) યંગ ઇન્ડિયા(B) ફોરવર્ડ બ્લૉક(C) ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા(D) સ્વરાજ્ય પક્ષ


25.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ ?

(A) સર ચાર્લ્સ વુડના(B) એ. ઓ. હ્યુમના(C) લૉર્ડ મૅકોલેના(D) લૉર્ડ મેયોના


26.'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?

(A) ઈ.સ. 1909માં(B) ઈ.સ. 1906માં(C) ઈ.સ. 1911માં(D) ઈ.સ. 1905માં


27.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ?

(A) 78(B) 72(C) 75(D) 80


28.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?

(A) 'ઇન્કલાબ ઝિંદાબાદ'(B) 'ચલો દિલ્લી'(C) 'જય હિંદ'(D) 'વંદે ભારત'


29.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?

(A) ઈ.સ. 1897માં(B) ઈ.સ. 1887માં(C) ઈ.સ. 1903માં(D) ઈ.સ. 1905માં


30.અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો ?

(A) બિપિનચંદ્ર પાલ(B) સુરેન્દ્રનાથ બેનરજી(C) લાલા લજપતરાય(D) ગોપાલકૃષ્ણ ગોખલે


31.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?

(A) યુ.એસ.એ.(B) જર્મની(C) જાપાન(D) ઇંગ્લૅન્ડ


32.લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?

(A) કેસરી અને મરાઠા(B) ધી પંજાબી અને ધી પ્યુપિલ(C) મરાઠા અને વંદેમાતરમ્(D) પંજાબી અને મરાઠા


33.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી તેનું નામ શું આપ્યું હતું ?

(A) ઝાંસીની રાણી(B) જોધા બાઈ(C) લક્ષ્મીબાઈ(D) ઝામ રાણી


34.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?

(A) લોકશાહીની(B) સમાજવાદની(C) સ્વતંત્રતાની(D) સમાનતાની


35.સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?

(A) જનકનાથ(B) જાનકીનાથ(C) જયદત્તનાથ(D) જશવંતનાથ


36.બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?

(A) કેસરી અને મરાઠા(B) ન્યૂ ઇન્ડિયા અને વંદેમાતરમ્(C) ધી પંજાબી અને ધી પ્યુપિલ(D) પંજાબી અને મરાઠા


37.'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

(A) ચેન્નાઈમાં(B) મુંબઈમાં(C) કોલકાતામાં(D) પૂણેમાં


38.સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?

(A) બર્લિનમાં(B) સિંગાપુરમાં(C) રંગૂનમાં(D) ટોકિયોમાં


39.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

(A) આનંદમઠ(B) સુંદરમઠ(C) ગીતાંજલિ(D) જ્યોતિમઠ


40.બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?

(A) બંગભંગ આંદોલન(B) રંગભંગ આંદોલન(C) મીઠાભંગ આંદોલન(D) અંગભંગ આંદોલન


41.મવાળવાદ એટલે શું ?

(A) સ્વદેશી માલનો વિરોધ કરનારા.(B) બ્રિટિશરોને સાચા માનનારા.(C) ઉગ્ર અને સક્રિય આંદોલનમાં માનનારા.(D) નરમ કાર્યશૈલીમાં માનનારા.


42.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?

(A) 2(B) 4(C) 3(D) 5


43.આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?

(A) ગોપાલકૃષ્ણ ગોખલે(B) લોકમાન્ય ટિળક(C) સુરેન્દ્રનાથ બેનરજી(D) દાદાભાઈ નવરોજી


44.'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

(A) જાપાનની સરકારે(B) સુભાષચંદ્ર બોઝે(C) કૅપ્ટન મોહનસિંગે(D) રાસબિહારી બોઝે


45.સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?

(A) અંગ્રેજોની ગોળીથી(B) વિમાન દુર્ઘટનાથી(C) ટ્રક અકસ્માતથી(D) પોતાની ગોળીથી


46.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?

(A) 'જન ગણ મન...'(B) 'વંદે માતરમ્'(C) 'ઝંડા ઊંચા રહે હમારા'(D) 'સોનાર બંગલા'


47.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો શોધી કાઢ્યા ?

(A) મૅક્સર મૂલરે(B) ફર્ગ્યુસને(C) વિલિયમ હામે(D) કનિંગહામે


48.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?

(A) ગૃહઉદ્યોગોને સજીવન કરવા.(B) ખેડૂતોને દેવામાં રાહત આપવી.(C) અદાલતોમાં હિંદી ન્યાયાધીશો નીમવા.(D) સરકારી નોકરીમાં હિંદિઓની સંખ્યા વધારવી.


49.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?

(A) ગોપાલકૃષ્ણ ગોખલે(B) લોકમાન્ય ટિળક(C) બિપિનચંદ્ર પાલ(D) લાલા લજપતરાય


50.'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?

(A) લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ(B) લાલા લજપતરાય, બાળ ગંગાધર, જતિનચંદ્ર પાલ(C) લાલા હરદયાળ, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ(D) લાલા હરદયાળ, બાળ ગંગાધર, જતિનચંદ્ર પાલ


51.સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?

(A) 11(B) 8(C) 12(D) 3


52.બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?

(A) સ્વદેશી માલનો વેપાર કરવો.(B) રાષ્ટ્રીય શિક્ષણ લેવું(C) આપેલા ત્રણેય(D) વિદેશી માલનો બહિષ્કાર


53.લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?

(A) કેસરી(B) વંદેમાતરમ્(C) મરાઠા(D) પંજાબી


54.ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?

(A) બાળ ગંગાધર ટીળકે(B) ઍની બેસન્ટે(C) બિપિનચંદ્ર પાલે(D) લજપતરાયે


55.બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?

(A) 205, 350(B) 25, 300(C) 35, 300(D) 25, 350


56.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?

(A) દાદાભાઈ નવરોજીએ(B) મહાત્મા ગાંધીએ(C) લોકમાન્ય ટિળકે(D) ગોપાલકૃષ્ણ ગોખલેએ


57.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?

(A) ઈ.સ. 1909માં(B) ઈ.સ. 1906માં(C) ઈ.સ. 1911માં(D) ઈ.સ. 1905માં


58.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી હતી ?

(A) જાપાનની સરકારે(B) રાસબિહારી બોઝે(C) સુભાષચંદ્ર બોઝે(D) કૅપ્ટન મોહનસિંગે


59.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?

(A) ફિરોજશાહ મહેતા(B) લાલા લજપતરાય(C) બિપિનચંદ્ર પાલ(D) શ્યામજી કૃષ્ણ વર્મા


60.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?

(A) 'શોકદિન'(B) 'રાષ્ટ્રીયદિન'(C) વિરોધદિન'(D) 'સ્વાતંત્ર્યદિન'


61.હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો દૂર કર્યા ?

(A) અહેવાલો પરનાં(B) એખલાસ પરનાં(C) અખબારો પરનાં(D) અરજીઓ પરનાં


62.ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા શહેરમાં ભર્યાં ?

(A) કોલકાતામાં(B) લખનૌમાં(C) મુંબઈમં(D) સુરતમાં


63.ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?

(A) જવાબદાર લોકો અને ગૃહસ્વરાજ્ય(B) જવાબદાર ભાષા અને ગૃહસ્વરાજ્ય(C) જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય(D) જવાબદાર રાજા અને વિદેશીરાજ્ય


64.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

(A) વ્યોમેશચન્દ્ર બેનરજી(B) બદરુદ્દીન તૈયબજી(C) દાદાભાઈ નવરોજી(D) સુરેન્દ્રનાથ બેનરજી


65.હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

(A) ઈ.સ. 1888માં(B) ઈ.સ. 1895માં(C) ઈ.સ. 1890માં(D) ઈ.સ. 1885માં


66.જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે રાજીનામું મૂક્યું ?

(A) રાસબિહારી બોઝને(B) સુભાષચંદ્ર બોઝને(C) લાલા લજપતરાયને(D) ચંદ્રશેખર આઝાદને


67.ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?

(A) બાળ ગંગાધર ટીળકે(B) બિપિનચંદ્ર પાલે(C) ઍની બેસન્ટે(D) લજપતરાયે


68.'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?

(A) ચેન્નાઈમાં(B) કોલકાતામાં(C) પૂણેમાં(D) મુંબઈમાં


69.ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?

(A) ઇ.સ. 1853ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ(B) ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ(C) ઇ.સ. 1851ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ(D) ઇ.સ. 1856ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ


70.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?

(A) કટકમાં(B) રામગિરિમાં(C) અમૃતસરમાં(D) ભુવનેશ્વરમાં


71.ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા ?

(A) સુભાષચંદ્ર બોઝ(B) મોતીલાલ નહેરુ(C) ગાંધીજી(D) જવાહરલાલ નહેરુ


72.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?

(A) વ્યોમેશચન્દ્ર બેનરજી(B) લોકમાન્ય ટિળક(C) લાલા લજપતરાય(D) બિપિનચંદ્ર પાલ


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 72  /   કુલ ગુણ: 72

(  1) D(  2) A(  3) C(  4) C(  5) B(  6) C(  7) A(  8) B(  9) D(10) B(11) A(12) A(13) B(14) B(15) C(16) D(17) D(18) A(19) D(20) A(21) D(22) A(23) A(24) B(25) B(26) B(27) B(28) B(29) A(30) A(31) C(32) B(33) A(34) A(35) B(36) B(37) C(38) B(39) A(40) A(41) D(42) B(43) B(44) B(45) B(46) B(47) D(48) C(49) A(50) A(51) A(52) C(53) C(54) A(55) B(56) C(57) D(58) D(59) B(60) A(61) C(62) B(63) C(64) A(65) D(66) A(67) C(68) B(69) B(70) A(71) A(72) B


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2


પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત


પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 62  /   કુલ ગુણ: 62


1.આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?

(A) વડી અદાલતનું(B) તાલુકાની અદાલતનું(C) સર્વોચ્ચ અદાલતનું(D) જિલ્લા અદાલતનું


2.આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?

(A) તૂટક(B) વાંકી(C) આડી અવળી(D) સળંગ


3.સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે ?

(A) રાજ્યપાલ(B) વડાપ્રધાન(C) મુખ્યમંત્રી(D) રાષ્ટ્રપતિ


4.ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?

(A) ગાંધીનગર(B) રાજકોટ(C) સુરત(D) અમદાવાદ


5.મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?

(A) સ્થાનિક(B) મહેસૂલી(C) દીવાની(D) ફોજદારી


6.'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?

(A) ફોજદારી(B) દીવાની(C) એકેય નહીં(D) ફોજદારી-દીવાની બન્ને


7.કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે ?

(A) લોક અદાલત(B) જિલ્લા અદાલત(C) તાલુકાની અદાલત(D) સર્વોચ્ચ અદાલત


8.નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?

(A) અસીલ(B) ફરિયાદ(C) દાવો(D) અપીલ


9.ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?

(A) પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું(B) પક્ષપાત રાખી સૌ માટે સમાન ન્યાય તોલવાનું(C) ભેદભાવ રાખી સૌ માટે અસમાન ન્યાય તોલવાનું(D) પક્ષપાત રાખ્યા વિના સૌ માટે અસમાન ન્યાય તોલવાનું


10.ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?

(A) હક(B) કામ(C) ફરજ(D) કર્તવ્ય


11.તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?

(A) ધરપકડ(B) અપીલ(C) વૉરન્ટ(D) અટકાયત


12.ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?

(A) તીર-ફૂલ(B) ભાલુ-તલવાર(C) તલવાર-ત્રાજવું(D) ઢાલ-તલવાર


13.ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?

(A) અદાલતી(B) મૂળભૂત(C) દીવાની(D) ફોજદારી


14.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?

(A) સમતોલ ન્યાય આપવાનું(B) અસમતોલ ન્યાય આપવાનું(C) સંતોષ ન્યાય આપવાનું(D) અસંતોષ ન્યાય આપવાનું


15.ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?

(A) લોકઅદાલતો(B) ન્યાયાધીશો(C) ન્યાયસમિતિઓ(D) ન્યાયપંચાયતો


16.આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?

(A) અમદાવાદ(B) દિલ્લી(C) કોલકાતા(D) મુંબઇ


17.ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?

(A) જવાની(B) અટકાયત(C) જુબાની(D) ભવાની


18.અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?

(A) લોક અદાલતો(B) રાજ્ય અદાલતો(C) ન્યાય સમિતિની અદાલતો(D) ગ્રામ અદાલતો


19.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?

(A) તાલુકા અદાલતમાં(B) વડી અદાલતમાં(C) જિલ્લાની અદાલતમાં(D) સર્વોચ્ચ અદાલતમાં


20.જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?

(A) ફોજદારી(B) ફોજદારી-દીવાની બન્ને(C) એકેય નહીં(D) દીવાની


21.રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?

(A) સુપ્રિમ કોર્ટ(B) હાઇકોર્ટ(C) હાયરકોર્ટ(D) હાઇટકોર્ટ


22.શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?

(A) જિલ્લા દીવાની અદાલતમાં(B) જિલ્લા ફોજદારી અદાલતમાં(C) લોકઅદાલતમાં(D) તાલુકા દીવાની અદાલતમાં


23.બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?

(A) જજ(B) અસીલ(C) વકીલ(D) ફરિયાદી


24.દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?

(A) સારો માણસ(B) આદર્શ માણસ(C) સુપુત્ર(D) ગુનેગાર


25.'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?

(A) ફોજદારી(B) એકેય નહીં(C) દીવાની(D) ફોજદારી-દીવાની બન્ને


26.વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?

(A) સર્વોચ્ચ અદાલત(B) લોક અદાલત(C) તાલુકા અદાલત(D) જિલ્લા અદાલત


27.ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?

(A) ઈ.સ.1960માં(B) ઈ.સ.1965માં(C) ઈ.સ.1955માં(D) ઈ.સ.1951માં


28.રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?

(A) સર્વોચ્ચ અદાલત(B) વડી અદાલત(C) જિલ્લા અદાલત(D) તાલુકા અદાલત


29.લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?

(A) સમાધાન(B) લૂંટફાટ(C) ઝઘડા(D) વેરઝેર


30.વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?

(A) ફોજદારી(B) ફોજદારી-દીવાની બન્ને(C) દીવાની(D) એકેય નહીં


31.ન્યાયની દેવીનું નામ શું છે ?

(A) આમટિન(B) આસ્ટીન(C) આર્મી(D) એકેય નહીં


32.કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?

(A) તાલુકા(B) મંડળ(C) ગ્રામ(D) જિલ્લા


33.'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?

(A) ફોજદારી(B) ફોજદારી-દીવાની બન્ને(C) એકેય નહીં(D) દીવાની


34.પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?

(A) અસીલ(B) અપીલ(C) એફ.આર.આઈ(D) જુબાની


35.દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?

(A) રાષ્ટ્રપતિ(B) રાજ્યપાલ(C) મુખ્યમંત્રી(D) લોકપાલ


36.'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?

(A) તાલુકા અદાલતમાં(B) વડી અદાલતમાં(C) સર્વોચ્ચ અદાલતમાં(D) જિલ્લાની અદાલતમાં


37.આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?

(A) 26 જાન્યુઆરી 1950(B) 28 ઑગષ્ટ 1947(C) 28 જાન્યુઆરી 1950(D) 15 ઑગષ્ટ 1947


38.સરકારનાં અંગો કેટલા છે ?

(A) ચાર(B) ત્રણ(C) બે(D) પાંચ


39.ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?

(A) અસીલ(B) અપીલ(C) વૉરન્ટ(D) અટકાયત


40.સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?

(A) સુપ્રિમ કોર્ટ(B) સુપ્રિમો કોર્ટ(C) હાયરકોર્ટ(D) હાઇકોર્ટ


41.પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?

(A) FIR(B) GEN(C) DIG(D) RIF


42.અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?

(A) ફરિયાદી(B) અસીલ(C) ફરજ(D) વકીલ


43.આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?

(A) સ્વતંત્ર અને નિષ્પક્ષ(B) બંધક અને નિષ્પક્ષ(C) બંધક અને એકપક્ષીય(D) સ્વતંત્ર અને એકપક્ષીય


44.આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?

(A) સમાજવાદી(B) લોકશાહી(C) પ્રમુખશાહી(D) સરમુખત્યારશાહી


45.સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?

(A) 1988ના દાયકા પછી(B) 1908ના દાયકા પછી(C) 1880ના દાયકા પછી(D) 1980ના દાયકા પછી


46.અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?

(A) તાલુકા દીવાની અદાલતમાં(B) લોકઅદાલતમાં(C) જિલ્લા દીવાની અદાલતમાં(D) જિલ્લા ફોજદારી અદાલતમાં


47.તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?

(A) જીલ્લા અદાલત(B) ટ્રાય(C) એકેય નહીં(D) ટ્રાયલ કોર્ટ


48.કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?

(A) સર્વોચ્ચ અદાલત(B) તાલુકા અદાલત(C) વડી અદાલત(D) જિલ્લા અદાલત


49.તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?

(A) ફોજદારી(B) એકેય નહીં(C) દીવાની(D) ફોજદારી-દીવાની બન્ને


50.રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?

(A) રાષ્ટ્રપતિ(B) રાજ્યપાલ(C) મુખ્યમંત્રી(D) લોકપાલ


51.આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?

(A) સર્વોચ્ચ અદાલત(B) વડી અદાલત(C) જિલ્લા અદાલત(D) તાલુકાની અદાલત


52.આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?

(A) કારોબારી(B) ધારાસભા(C) એકેય નહીં(D) ન્યાયતંત્ર


53.તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?

(A) જિલ્લા અદાલત(B) ગ્રામ અદાલત(C) મુખી(D) લોકઅદાલત


54.તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?

(A) લોકઅદાલતમાં(B) જિલ્લા અદાલતમાં(C) ન્યાયપંચાયતમાં(D) એકેયેમાં નહીં


55.ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?

(A) ધરપકડ(B) અસીલ(C) અપીલ(D) વૉરન્ટ


56.ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?

(A) નવાગામ(B) નવાબ ગઢ(C) જૂનાગામ(D) નવાપરા


57.જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?

(A) તાલુકા અદાલતમાં(B) વડી અદાલતમાં(C) સર્વોચ્ચ અદાલતમાં(D) જિલ્લાની અદાલતમાં


58.બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?

(A) ગ્રામ્ય અદાલત(B) મંડળ અદાલત(C) તાલુકા અદાલત(D) લોકઅદાલત


59.લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?

(A) ગુનેગારોની(B) કાયદાની(C) એકેય નહીં(D) કનડગતોની


60.અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?

(A) ગુનો સાબિત થાય તો સજા કરવાનું(B) સમતોલ સજા આપવાનું(C) ગુનો સાબિત થાય તો છોડી મુકવાનું(D) ગુનો સાબિત ન થાય તો સજા કરવાનું


61.નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો ?

(A) રાજસ્થાનની(B) ગુજરાતની(C) મધ્યપ્રદેશની(D) મહારાષ્ટ્રની


62.ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?

(A) પગે(B) હાથે(C) મોઢે(D) આંખે


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 62  /   કુલ ગુણ: 62

(  1) C(  2) D(  3) D(  4) D(  5) C(  6) B(  7) D(  8) D(  9) A(10) A(11) C(12) C(13) D(14) A(15) A(16) B(17) C(18) A(19) C(20) B(21) B(22) D(23) C(24) D(25) A(26) A(27) A(28) B(29) A(30) B(31) B(32) D(33) A(34) A(35) A(36) D(37) C(38) B(39) D(40) A(41) A(42) A(43) A(44) B(45) D(46) D(47) D(48) C(49) C(50) B(51) A(52) D(53) A(54) B(55) A(56) A(57) B(58) C(59) B(60) A(61) B(62) D


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2


પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો


પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 56  /   કુલ ગુણ: 56


1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?

(A) વીર સાવરકરે(B) ચંન્દ્રશેખર આઝાદે(C) શ્યામજી કૃષ્ણ વર્માએ(D) વાસુદેવ બળવંત ફડકેએ


2.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

(A) સરદારસિંહ રાણાએ(B) મૅડમ કામાએ(C) લાલા હરદયાળે(D) શ્યામજી કૃષ્ણ વર્માએ


3.ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું ?

(A) અંગેજોની ગોળીથી(B) પોલીસની ગોળીથી(C) પોતાની ગોળીથી(D) વિમાન દુર્ઘનાથી


4.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?

(A) દિલ્લીની(B) આંદામાનની(C) મુંબઈની(D) નિકોબારની


5.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?

(A) લાલા હરદયાળે(B) શ્યામજી કૃષ્ણ વર્માએ(C) વિનાયક સાવરકરે(D) મદનલાલ ઢીંગરાએ


6.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?

(A) સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત(B) સવિનય કાનૂનભંગ દ્વારા અંગ્રેજ શાસનનો અંત(C) આંદોલન દ્વારા અંગ્રેજ શાસનનો અંત(D) સમજાવટ દ્વારા અંગ્રેજ શાસનનો અંત


7.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?

(A) 28 એપ્રિલ, 1988માં(B) 28 મે, 1985માં(C) 26 ફેબ્રુઆરી, 1966માં(D) 28 મે, 1883માં


8.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?

(A) મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં(B) મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં(C) બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં(D) રાજસ્થાનના જયપુરના ભગૂર ગામમાં


9.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?

(A) અત્યારનું ભારત(B) અભિનેતા ભારત(C) અભિનવ ભારત(D) અભિનય ભારત


10.મૅડમ કામાનો જન્મ ક્યાં થયો હતો ?

(A) મુંબઈમાં(B) ચેન્નઈમાં(C) દિલ્લીમાં(D) કોલકાતામાં


11.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?

(A) ચંદ્રશેખર આઝાદનું(B) મદનલાલ ઢીંગરાનું(C) વિનાયક સાવરકરનું(D) વાસુદેવ બળવંત ફડકેનું


12.ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?

(A) મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં(B) બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં(C) મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં(D) પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં


13.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?

(A) મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં(B) બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં(C) મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભગૂર ગામમાં(D) રાજસ્થાનના જયપુરના ભગૂર ગામમાં


14.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?

(A) આપેલી બધી(B) સરકારી તિજોરી લૂંટવી(C) અંગેજ થાણાં પર હુમલા કરવા(D) હિન્દીઓને બંદૂક ચલાવવાની તાલીમ આપવી


15.શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?

(A) રાજકોટના માંડલમાં(B) અમદાવાદના માંડલમાં(C) કચ્છના રાપરમાં(D) કચ્છના માંડવીમાં


16.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?

(A) મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં(B) મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભગૂર ગામમાં(C) રાજસ્થાનના જયપુરના ભગૂર ગામમાં(D) ગુજરાતના કચ્છ જિલ્લાના ભગૂર ગામમાં


17.ઇ.સ. 1907માં કયાં યોજાયેલી બીજી આંતરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મૅડમ કામાએ હાજરી આપી હતી ?

(A) જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં(B) ભારતના દિલ્લીમાં(C) સ્વીડનના સ્ટોકહોમમાં(D) બ્રાઝિલના રિયો-ડી-જેનરોમાં


18.ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?

(A) કાશીમાં(B) કચ્છમાં(C) કાંચીમાં(D) કાશ્મીરમાં


19.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?

(A) 28 એપ્રિલ, 1888માં(B) 28 મે, 1883માં(C) 28 મે, 1885માં(D) 31 મે, 1883માં


20.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?

(A) બાળા ગંગાધર ટિળકના(B) સુરેન્દ્રનાથ બેનરજીના(C) લાલા લજપતરાયના(D) ગોપાલકૃષ્ણ ગોખલેના


21.23 માર્ચ, 1931ના રોજ કોને ફાંસી આપવામાં આવી ?

(A) આપેલા ત્રણેય(B) ભગતસિંહ(C) રાજગુરુ(D) સુખદેવ


22.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?

(A) વીર સાવરકરે(B) રામપ્રસાદ બિસ્મિલે(C) ચંદ્રશેખર આઝાદે(D) વાસુદેવ બળવંત ફડકેએ


23.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?

(A) રામપ્રસાદ બિસ્મિલ(B) ખુદીરામ બોઝ(C) ચંદ્રશેખર આઝાદ(D) અશફાક ઉલ્લાખાં


24.શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યારે થયો હતો ?

(A) 4 ઑક્ટોબર,1857માં(B) 24 સપ્ટેમ્બર,1857માં(C) 4 નવેમ્બર,1857માં(D) 4 સપ્ટેમ્બર,1861માં


25.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?

(A) ફેંચોના(B) પોર્ટુગીઝોના(C) ડચ લોકોના(D) અંગ્રેજોના


26.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?

(A) મદનલાલ ઢીંગરાએ(B) શ્યામજી કૃષ્ણ વર્માએ(C) લાલા હરદયાળે(D) વિનાયક સાવરકરે


27.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?

(A) કૅનેડીને(B) કિંગ્સફૉર્ડને(C) જનરલ ડાયરને(D) સાયમનને


28.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?

(A) રામપ્રસાદ બિસ્મિલે(B) ખુદીરામ બોઝે(C) વીર સાવરકરે(D) ચંદ્રશેખર આઝાદે


29.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું ?

(A) ઇન્ડિયા-મકાન(B) ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ(C) ઇન્ડિયા-હાઉસ(D) વેસ્ટ ઇન્ડિઝ


30.'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'નામની સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું ?

(A) ન્યૂ ઇન્ડિયા(B) ઇન્ડિયા-હાઉસ(C) ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ(D) યંગ ઇન્ડિયા


31.અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?

(A) જંજીર(B) જેલખાનું(C) બંગલો(D) જીમખાનું


32.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?

(A) બૉમ્બેમાં(B) સિક્કીમમાં(C) પૂણેમાં(D) દિલ્લીમાં


33.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?

(A) સજ્જનબાબુએ(B) સત્યેનબાબુએ(C) અરવિંદ ઘોષે(D) રવિન્દ્રનાથ ટાગોરે


34.ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો ?

(A) લાહોર નેશનલ કૉલેજમાં(B) અલીગઢ નેશનલ કૉલેજમાં(C) લાહોર મુસ્લિમ કૉલેજમાં(D) અલીગઢ મુસ્લિમ કૉલેજમાં


35.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?

(A) રામપ્રસાદ બિસ્મિલે(B) વિનાયક સાવરકરે(C) મદનલાલ ઢીંગરાએ(D) અશફાક ઉલ્લાખાંએ


36.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?

(A) મદનલાલ ઢીંગરાની(B) શ્યામજી કૃષ્ણ વર્માની(C) લાલા હરદયાળની(D) ચંદ્રશેખર આઝાદની


37.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?

(A) રામપ્રસાદ બિસ્મિલે(B) શ્યામજી કૃષ્ણ વર્માએ(C) મદનલાલ ઢીંગરાએ(D) વિનાયક સાવરકરે


38.મૅડમ કામાનો જન્મ ક્યારે થયો હતો ?

(A) 4 ઑક્ટોબર,1857માં(B) 4 નવેમ્બર,1857માં(C) 4 સપ્ટેમ્બર,1861માં(D) 24 સપ્ટેમ્બર,1857માં


39.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?

(A) નવાબ સલીમુલ્લાએ(B) અશફાક આગાખાએ(C) અશફાક ઉલ્લાખાંએ(D) બહાદુરશાહ ઝફરે


40.9 ઑગષ્ટ,1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ ક્યા રેલવે-સ્ટેશને આ ગાડીને લૂંટી હતી ?

(A) કાકોરી(B) કાવેરી(C) કાંગડી(D) કાંકડી


41.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?

(A) વાસુદેવ બળવંત ફડકેના(B) વીર સાવરકરના(C) ચંદ્રશેખર આઝાદના(D) મદનલાલ ઢીંગરાના


42.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?

(A) મહારાષ્ટ્ર રાજ્યના ભગૂરમાં(B) બંગાળાના મોહબનીમાં(C) ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં(D) રાજસ્થાન રાજ્યના શાહજહાંપુરમાં


43.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?

(A) ચંદ્રશેખર આઝાદે(B) મદનલાલ ઢીંગરાએ(C) ભગતસિંહે(D) વિનાયક સાવરકરે


44.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?

(A) શ્યામજી કૃષ્ણ વર્માનું(B) ભગતસિંહનું(C) વીર સાવરકરનું(D) વાસુદેવ બળવંત ફડકેનું


45.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?

(A) વિનાયક સાવરકરે(B) શ્યામજી કૃષ્ણ વર્માએ(C) મૅડમ કામાએ(D) મદનલાલ ઢીંગરાએ


46.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?

(A) સુખદેવે(B) સરદારસિંહ રાણાએ(C) રાજગુરુએ(D) ભગતસિંહે


47.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?

(A) અશફાક ઉલ્લાખાંની(B) વીર સાવરકરની(C) ખુદીરામ બોઝની(D) રામપ્રસાદ બિસ્મિલની


48.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?

(A) ભગતસિંહે(B) શ્યામજી કૃષ્ણ વર્માએ(C) ચંદ્રશેખર આઝાદે(D) વિનાયક સાવરકરે


49.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?

(A) ચંદ્રશેખર આઝાદે(B) વિનાયક સાવરકરે(C) મદનલાલ ઢીંગરાએ(D) વાસુદેવ બળવંત ફડકેએ


50.ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?

(A) અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં(B) અમદાવાદના કાકરિયા બાગમાં(C) વડોદરાના કમાટીબાગમાં(D) અમૃતસરના જલિયાંવાલા બાગમાં


51.ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો ઇરાદો શું હતો ?

(A) બાડી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જોતી કરવાનો હતો.(B) બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો.(C) મૂંગી થઈ ગયેલી અંગ્રેજ સરકારને બોલતી કરવાનો હતો.(D) લંગડી થઈ ગયેલી અંગ્રેજ સરકારને સહારો આપવાનો હતો.


52.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?

(A) ચંદ્રશેખર રામકુમાર તિવારી(B) ચંદ્રશેખર સાખકુમાર તિવારી(C) ચંદ્રશેખર સીતારામ તિવારી(D) ચંદ્રશેખર સીતસાગર તિવારી


53.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?

(A) વીર સાવરકરે(B) ચંદ્રશેખર આઝાદે(C) ભગતસિંહે(D) વાસુદેવ બળવંત ફડકેએ


54.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?

(A) અશફાક ઉલ્લાખાંએ(B) રામપ્રસાદ બિસ્મિલે(C) વીર સાવરકરે(D) ખુદીરામ બોઝે


55.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?

(A) અશફાક ઉલ્લાખાં(B) ખુદીરામ બોઝ(C) રામપ્રસાદ બિસ્મિલ(D) વીર સાવરકર


56.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

(A) ખુદીરામ બોઝે(B) ચંદ્રશેખર આઝાદે(C) વાસુદેવ બળવંત ફડકેએ(D) વીર સાવરકરે


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 56  /   કુલ ગુણ: 56

(  1) D(  2) B(  3) C(  4) B(  5) B(  6) A(  7) C(  8) B(  9) C(10) A(11) C(12) D(13) B(14) A(15) D(16) A(17) A(18) A(19) B(20) C(21) A(22) A(23) B(24) A(25) D(26) B(27) B(28) C(29) C(30) C(31) B(32) C(33) B(34) A(35) D(36) B(37) A(38) C(39) C(40) A(41) A(42) C(43) B(44) A(45) B(46) D(47) D(48) C(49) D(50) A(51) B(52) C(53) B(54) B(55) A(56) D


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1

પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 65  /   કુલ ગુણ: 65

1.ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા હતા ?

(A) વધુ અભ્યાસ માટે(B) વકીલાત કરવા માટે(C) પ્રવાસ કરવા માટે(D) વેપાર કરવા માટે


2.ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત કઈ રીતે કરી ?

(A) ઉપવાસ કરીને(B) બૅરિસ્ટરની પદવી ત્યાગીને(C) 'કૈસરે હિંદ'ની ઉપાધિ ત્યાગીને(D) વિદેશી કાપડની હોળી કરી


3.બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા ?

(A) બૉમ્બે(B) ડિસા(C) ઊના(D) પૂના


4.'સરકાર આપણી માંગણી ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી' ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાકય કોણ બોલ્યું હતું ?

(A) ગાંધીજી(B) જવાહરલાલ નહેરુ(C) સરદાર પટેલ(D) રવિશંકર મહારાજ


5.ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં કયારે આશ્રમ સ્થાપ્યો ?

(A) 25 જૂન,1925(B) 25 મે,1915(C) 25 ઓક્ટોબર,1935(D) 25 જાન્યુઆરી,1905


6.ગાંધીજીએ અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ શોધી, તેનું નામ શું આપ્યું ?

(A) સત્યાગ્રહ(B) અહિંસાગ્રહ(C) અસત્યાગ્રહ(D) હિંસાગ્રહ


7.ગાંધીજીનું મૃત્યું ક્યારે થયું ?

(A) 2 ઓક્ટોબર,1869(B) 30 જાન્યુઆરી,1848(C) 30 જાન્યુઆરી,1948(D) 2 ઓક્ટોબર,1969


8.મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી કયા આંદોલનનાં મુખ્ય નેતાઓ હતા ?

(A) વહાબી(B) ખાલસા(C) ખિલાફ(D) ખિલાફત


9.ગાંધીજીના માતાનું નામ શું હતું ?

(A) કસ્તુરબા(B) કંચનબા(C) પૂતળીબાઈ(D) પુષ્કરબાઈ


10.કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી ?

(A) સાયમન કમિશનમાંં(B) રૉલેટ ઍક્ટમાં(C) ક્રિપ્સ મિશનમાં(D) 1935નો હિંદસરકારના કાયદામાં


11.કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઇ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા ?

(A) ખેડા સત્યાગ્રહે(B) બારડોલી સત્યાગ્રહે(C) ચંપારણ સત્યાગ્રહે(D) બોરસદ સત્યાગ્રહે


12.ખેડા સત્યાગ્રહનું સુકાન કોણે સંભાળ્યું હતું ?

(A) ગાંધીજીએ(B) મોહનલાલ પંડ્યાએ(C) ઝીણાભાઈ દેસાઈએ(D) વલ્લભભાઈ પટેલે


13.પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી ?

(A) પરાજિત તુર્કી સાથે(B) પરાજિત રશિયા સાથે(C) પરાજિત ભારત સાથે(D) પરાજિત અમેરિકા સાથે


14.ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

(A) ઇ.સ. 1915માં(B) ઇ.સ. 1928માં(C) ઇ.સ. 1917માં(D) ઇ.સ. 1930માં


15.કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું ?

(A) ચૌરીચોરાના(B) રૉલેટ ઍક્ટ(C) જલિયાંવાલા હત્યાકાંડના(D) બારડોલી સત્યાગ્રહના


16.કયા લોકો દક્ષિણ આફ્રિકાના મૂળ લોકોને પરાધીન બનાવીને દક્ષિણ આફ્રિકાના માલિક બની ગયા હતા ?

(A) કાળા લોકો(B) ગોરા લોકો(C) વાદળી લોકો(D) લાલ લોકો


17.'નેહરુ અહેવાલ'નો શા માટે સરકારે અસ્વીકાર કર્યો ?

(A) કૉંગ્રેસની અસંમતિના કારણે(B) મુસ્લિમ લીગની અસંમતિના કારણે(C) R.S.S.ની અસંમતિના કારણે(D) ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની અસંમતિના કારણે


18.નીચેના સત્યાગ્રહોમાં સમયની દ્રષ્ટિએ ચડતા (પહેલાથી પછીના) ક્રમમાં કયું જોડકું સાચું છે ?

(A) ચંપારણ, બારડોલી, ખેડા(B) બારડોલી, ચંપારણ, ખેડા(C) ચંપારણ, ખેડા, બારડોલી(D) ખેડા, ચંપારણ, બારડોલી


19.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક શા માટે નાશ પામ્યો ?

(A) ત્સુનામીના કારણે(B) ભૂકંપના કારણે(C) વાવાઝોડાના કારણે(D) અતિવૃષ્ટિના કારણે


20.ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કયારે આવ્યા ?

(A) ઈ.સ.1905(B) ઈ.સ.1925(C) ઈ.સ.1915(D) ઈ.સ.1910


21.'નેહરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

(A) પંડિત વિજ્યાલક્ષ્મી નેહરુએ(B) ગોવિંદ વલ્લભ પંતે(C) પંડિત જવાહરલાલ નેહરુએ(D) પંડિત મોતીલાલ નેહરુએ


22.ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

(A) બાળ ગંગાધર ટિળક(B) ગોપાલકૃષ્ણ ગોખલે(C) શ્રીમદ્ રાજચંદ્ર(D) શ્રીમદ્ હરિશ્ચંદ્ર


23.ચૌરીચોરાના બનાવમાં કઈ ઘટના ઘટી હતી ?

(A) અંગ્રેજ અધિકારીને ગોળી મારી.(B) હિન્દના લોકોને માર્યા(C) પોલીસસ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવ્યા.(D) અંગ્રેજોએ હિન્દના 22 લોકોને માર્યા.


24.ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?

(A) 2 ઓક્ટોબર,1869(B) 2 ઓક્ટોબર,1969(C) 30 જાન્યુઆરી,1848(D) 30 જાન્યુઆરી,1948


25.ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કેવો કાયદો કહ્યો હતો ?

(A) કાળો કાયદો(B) પીળો કાયદો(C) ધોળો કાયદો(D) લીલો કાયદો


26.બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

(A) ઇ.સ. 1928માં(B) ઇ.સ. 1938માં(C) ઇ.સ. 1918માં(D) ઇ.સ. 1917માં


27.જલિયાંવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહિ ?

(A) સરદાર પટેલને(B) ગાંધીજીને(C) રવીન્દ્રનાથ ટાગોરને(D) રવિશંકર મહારાજને


28.ઇ.સ. 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું ?

(A) મહેસૂલ ઉઘરાવવાનું(B) જમીન ઉઘરાવવાનું(C) દાણ ઉઘરાવવાનું(D) ગ્રાન્ટ ઉઘરાવવાનું


29.ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?

(A) ગુજરાતના જામનગરમાં(B) ગુજરાતના અમદાવાદમાં(C) ગુજરાતના પાલનપુરમાં(D) ગુજરાતના પોરબંદરમાં


30.ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?

(A) ઇ.સ. 1915-1916માં(B) ઇ.સ. 1928-1929માં(C) ઇ.સ. 1930-1931માં(D) ઇ.સ. 1917-1918માં


31.'નેહરુ અહેવાલ' શાના માટે હતો ?

(A) અફઘાનિસ્તાનનો બંધાણીય મુસદ્દો ઘડવા(B) ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા(C) પોલીસનો બંધાણીય મુસદ્દો ઘડવા(D) સૈનિકોનો બંધારણીય મુસદ્દો ઘડવા


32.ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું ?

(A) રવિશંકર મહારાજે(B) મોતીલાલ નહેરુએ(C) વલ્લભભાઈ પટેલે(D) જુગતરામ દવેએ


33.બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો ઍવોર્ડ કયો છે ?

(A) કૈસરે હિન્દનો(B) નોબેલ પારિતોષિતનો(C) ભારત રત્નનો(D) નાઇટહૂડનો


34.ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

(A) બાળ ગંગાધર ટિળક(B) શ્રીમદ્ રાજચંદ્ર(C) શ્રીમદ્ હરિશ્ચંદ્ર(D) ગોપાલકૃષ્ણ ગોખલે


35.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા ?

(A) 1100(B) 1300(C) 1200(D) 1000


36.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કોણે સર્જ્યો હતો ?

(A) જનરલ વાયલીએ(B) જનરલ ડાયરે(C) જનરલ નીલે(D) જનરલ સોન્ડર્સે


37.જલિયાંવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજીત કરવામાં આવી હતી ?

(A) ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની(B) ગાંધીજી અને સરદાર પટેલની(C) ભગતસિંહ અને રાજગુરુની(D) ચંદ્રશેખર આઝાદ અને સુખદેવની


38.જલિયાંવાલા બાગનો હત્યાકાંડ કયા દિવસે થયો ?

(A) વૈશાખી પૂર્ણિમાએ(B) કાર્તિકી પૂર્ણિમાએ(C) ફાગણી પૂર્ણિમાએ(D) ગુરુ પૂર્ણિમાએ


39.વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી ?

(A) નાગપુર ઝંડા(B) બારડોલી(C) ચંપારણ(D) ખેડા


40.'ખલિફાપદ' રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું, તેને કયું આંદોલન કહેવાય છે ?

(A) વહાબી(B) ખિલાફ(C) ખાલસા(D) ખિલાફત


41.ગાંધીજીએ શાની પદવી મેળવી હતી ?

(A) જજની(B) વેપારીની(C) શિક્ષકની(D) બૅરિસ્ટરની


42.જલિયાંવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો ?

(A) કૈસરે હિન્દનો(B) ભારત રત્નનો(C) નોબેલ પારિતોષિતનો(D) નાઇટહૂડનો


43.જલિયાંવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા ?

(A) દસ લાખ(B) દસ હજાર(C) દસ કરોડ(D) બે હજાર


44.જલિયાંવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા ?

(A) 579(B) 679(C) 379(D) 479


45.ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડુતોને ફરજ પાડતા હતા ?

(A) 4/20 ભાગમાં(B) 5/20 ભાગમાં(C) 6/20 ભાગમાં(D) 3/20 ભાગમાં


46.કોના આગ્રહથી ચંપારણમાં ગળી વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું ?

(A) રાજકુમાર શુક્લના(B) ગોપાલકૃષ્ણના(C) શ્રીમદ્ રાજચંદ્રના(D) સરદાર વલ્લભભાઈના


47.ગાંધીજીનું પૂરૂં નામ શું હતું ?

(A) મોહનદાસ રમણચંદ ગાંધી(B) મોહનદાસ કરમચંદ ગાંધી(C) સોહનદાસ કરમચંદ ગાંધી(D) સોહનદાસ રમણચંદ ગાંધી


48.ગાંધીજીના પત્નીનું નામ શું હતું ?

(A) કસ્તુરબા(B) પૂતળીબાઈ(C) પુષ્કરબાઈ(D) કંચનબા


49.દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે કયા બંદરે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ?

(A) મુંબઈના ગોવા બંદરે(B) ગુજરાતના કંડલા બંદરે(C) મુંબઈના એપોલો બંદરે(D) ગુજરાતના સંજાણ બંદરે


50.ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીએ બિહારના કયા ગામમાં રહીને કર્યો?

(A) મધુબની(B) પૂર્ણિયા(C) હાજીપુર(D) મોતીહારી


51.સ્વતંત્ર ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું ?

(A) 2 જાન્યુઆરી 1950(B) 15 ઑગસ્ટ 1947(C) 26 જાન્યુઆરી 1950(D) 15 ઑગસ્ટ1950


52.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકુ નામ શું છે ?

(A) R.S.R.(B) R.T.O(C) R.M.S.(D) R.S.S.


53.ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?

(A) સત્યાગ્રહ આશ્રમ(B) સાબરમતી આશ્રમ(C) પવનાર આશ્રમ(D) પાલડી આશ્રમ


54.જલિયાંવાલા હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો ?

(A) ઈ.સ.1920માં(B) ઈ.સ.1921માં(C) ઈ.સ.1930માં(D) ઈ.સ.1919માં


55.ક્યા સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું ?

(A) બારડોલી(B) દાંડી(C) ખેડા(D) બોરસદ


56.જલિયાંવાલા બાગ ક્યા શહેરમાં આવેલો છે ?

(A) અમૃતસર(B) દિલ્લી(C) હૈદરાબાદ(D) કોલકાતા


57.ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

(A) રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર(B) દારૂબંધી(C) વિદેશી કાપડના બહિષ્કારનો(D) અસ્પૃશ્યતા-નિવારણ


58.પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ક્યા દેશનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો ?

(A) ઇરાકનો(B) અફઘાનિસ્તાનનો(C) ઈરાનનો(D) તુર્કીનો


59.ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી ?

(A) જવાહરલાલ નહેરુએ(B) મોતીલાલ નહેરુએ(C) સી. રાજગોપાલાચારીએ(D) અસફઅલીએ


60.દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા બાદ કોના કહેવાથી ગાંધીજીએ આખા દેશમાં ભ્રમણ કર્યું ?

(A) બાળ ગંગાધર ટિળકના(B) શ્રીમદ્ હરિશ્ચંદ્રના(C) શ્રીમદ્ રાજચંદ્રના(D) ગોપાલકૃષ્ણ ગોખલેના


61.ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સહયોગી કોણ હતા ?

(A) વલ્લભભાઈ પટેલ(B) કસ્તુરબા ગાંધી(C) મોહનલાલ પંડ્યા(D) જવાહરલાલ નહેરુ


62.'પૂર્ણસ્વરાજ્યનો ઠરાવ' પસાર કર્યો તે કૉંગ્રેસનું અધિવેશ કઈ નદીના કિનારે મળ્યું હતું ?

(A) રાવી(B) ચિનાબ(C) સતલુજ(D) ઝેલમ


63.ગાંધીજીની સમાધિ કયાં આવેલી છે અને ક્યા નામે ઓળખાય છે ?

(A) મુંબઈ , શાંતિઘાટ(B) દિલ્લી, રાજઘાટ(C) ચેન્નાઈ, વીરઘાટ(D) દિલ્લી, વીરઘાટ


64.ભારતનાં બધાં જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, કારણ કે . . .

(A) તેમાં એક પણ મુસ્લિમ પ્રતિનિધિ ન હતો.(B) તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો.(C) તેમાં એક પણ મહિલા પ્રતિનિધિ ન હતી.(D) તેમાં એક પણ અંગ્રેજ પ્રતિનિધિ ન હતો.


65.બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકા વધારો કર્યો ?

(A) 28%(B) 48%(C) 6%(D) 22%


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર-1

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 65  /   કુલ ગુણ: 65

(  1) B(  2) C(  3) D(  4) A(  5) B(  6) A(  7) C(  8) D(  9) C(10) B(11) A(12) A(13) A(14) C(15) A(16) B(17) B(18) C(19) D(20) C(21) D(22) C(23) C(24) A(25) A(26) A(27) B(28) A(29) D(30) D(31) B(32) C(33) D(34) D(35) C(36) B(37) A(38) A(39) B(40) D(41) D(42) D(43) B(44) C(45) D(46) A(47) B(48) A(49) C(50) D(51) C(52) D(53) A(54) D(55) A(56) A(57) C(58) D(59) A(60) D(61) A(62) A(63) B(64) B(65) D


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય

પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 30  /   કુલ ગુણ: 30

1.ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ ક્યું છે ?

(A) બેકારી(B) વસ્તીવિસ્ફોટ(C) નિરક્ષરતા(D) ગરીબી


2.દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે ?

(A) રોગોમાં વૃદ્ધિ(B) બાળમૃત્યુ(C) નિરક્ષરતા(D) સ્ત્રીઓની ઘટતી સંખ્યા


3.હરિયાળી ક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?

(A) ખેતીનું(B) પાણીનું(C) માછલીનું(D) દૂધનું


4.આમાંથી નિરક્ષરતાનિવારવા માટેનો ઉપાય કયો છે ?

(A) રોજગારીની તકોનું સર્જન(B) સમજદારીપૂર્વકનું જીવનધોરણ(C) એકેય નહીં(D) R.T.E.


5.આમાંથી મોંઘવારીથી બચવા માટેનો ઉપાય કયો છે ?

(A) R.T.E.(B) સમજદારીપૂર્વકનું જીવનધોરણ(C) રોજગારીની તકોનું સર્જન(D) એકેય નહીં


6.જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવાય ?

(A) બેકારી(B) નિરક્ષરતા(C) મોંઘવારી(D) ભ્રષ્ટાચાર


7.ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે ?

(A) બાળમજૂરી(B) ભ્રષ્ટાચાર(C) બેકારી(D) ગંદા રહેઠાણો


8.કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે ?

(A) 18(B) 17(C) 15(D) 16


9.કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે ?

(A) 5 થી 12(B) 5 થી 14(C) 6 થી 14(D) 6 થી 12


10.18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેને શું કહેવામાં આવે છે ?

(A) બેકાર(B) મોંઘવારી(C) નિરક્ષરતા(D) ભ્રષ્ટાચાર


11.કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે ?

(A) લૂંટફાટની(B) સંગ્રહખોરીની(C) આતંકવાદની(D) કાળાબજારની


12.ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી છે ?

(A) ઈ.સ. 1988થી(B) ઈ.સ. 1978થી(C) ઈ.સ. 1998થી(D) ઈ.સ. 1968થી


13.ઈ.સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી છે ?

(A) 114(B) 121(C) 112(D) 116


14.આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થતો નથી ?

(A) દુષ્કાળ(B) જ્વાળામુખી પ્રસ્ફોટન(C) ભૂકંપ(D) આતંકવાદ


15.ઇ.સ. 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી ?

(A) લાંચરુશવત વિરોધી બ્યુરો(B) લાખરુશવત વિરોધી બ્યુરો(C) સેન્ટ્રલ બ્યુરો ઑફ કરપ્શન(D) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટીગેશન


16.ઈ.સ. 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો છે ?

(A) R.T.E.(B) D.T.E.(C) S.T.E.(D) M.T.E.


17.નીચેનામાંથી ભ્રષ્ટાચારની અસર કઈ નથી ?

(A) મોંઘવારીને પોષણ મળતું નથી.(B) માનવ-અધિકારોનો ભંગ થાય છે.(C) કાયદાકાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે.(D) રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે.


18.આમાંથી ગરીબીનિવારવા માટેનો ઉપાય કયો છે ?

(A) રોજગારીની તકોનું સર્જન(B) સમજદારીપૂર્વકનું જીવનધોરણ(C) એકેય નહીં(D) R.T.E.


19.નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે ?

(A) ધન-દોલત(B) શિષ્યવૃત્તિ(C) શારીરિક વિકાસ(D) સાક્ષરતા


20.ગુજરાતમાં હાલ કેટલા ટકા લોકો ગરીબીરેખાથી નીચે જીવે છે ?

(A) 15.5%(B) 14.7%(C) 17.7%(D) 16.7%


21.B.P.L.નું પૂરું નામ શું છે ?

(A) ગરીબી રેખા નીચે જીવતા લોકો(B) બેકારી રેખા ઉપર જીવતા લોકો(C) બેકારી રેખા નીચે જીવતા લોકો(D) ગરીબી રેખા ઉપર જીવતા લોકો


22.આમાંથી કઈ સમસ્યા લોકો માટે શિરદર્દ સમાન બની છે ?

(A) મોંઘવારી(B) વસ્તીવિસ્ફોટ(C) તબીબી સારવાર(D) ગંદા રહેઠાણો


23.દેશના મોટાભાગના લોકો જીવનધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહે છે ?

(A) બેકાર(B) મોંઘવારી(C) ગરીબી(D) ભ્રષ્ટાચાર


24.આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે ?

(A) બેકારી(B) નિરક્ષરતા(C) ભ્રષ્ટાચાર(D) ગરીબી


25.આતંકવાદ કઈ સમસ્યા છે ?

(A) પ્રાદેશિક(B) પ્રાંતિય(C) વૈશ્વિક(D) રાષ્ટ્રીય


26.મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે ?

(A) નિરક્ષરતા(B) ભ્રષ્ટાચાર(C) ગરીબી(D) વસ્તીવધારો


27.આજના વૈજ્ઞાનિક યુગમાં ક્યા કારણથી બેકારીમાં વધારો થયો છે ?

(A) વૈશ્વિકીકરણથી(B) અદ્યતન ટેક્નોલોજીથી(C) ઉદારીકરણથી(D) ખાનગીકરણથી


28.આમાંથી કુદરતી સમસ્યામાં કોનો સમાવેશ થાય છે ?

(A) ગરીબી(B) ત્સુનામી(C) બેકારી(D) વસતી વધારો


29.શ્વેતક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે ?

(A) ખેતીનું(B) માછલીનું(C) દૂધનું(D) પાણીનું


30.ચીજવસ્તુના ભાવવધારાને શું કહેવાય ?

(A) સંગ્રહખોરી(B) મોંઘવારી(C) કાળાબજાર(D) બેકારી


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 30  /   કુલ ગુણ: 30

(  1) B(  2) C(  3) A(  4) D(  5) B(  6) D(  7) B(  8) A(  9) C(10) A(11) C(12) A(13) B(14) D(15) A(16) A(17) A(18) A(19) D(20) B(21) A(22) A(23) C(24) D(25) C(26) D(27) B(28) B(29) C(30) B


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થા

પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 35  /   કુલ ગુણ: 35

1.આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભય હોય છે ?

(A) ચાર(B) ત્રણ(C) પાંચ(D) બે


2.ખેડૂતોના દેવાના ભારની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

(A) ખેતી આધારિત મિલોની સ્થાપનાથી(B) બૅન્કો દ્વારા ઓછા વ્યાજે લોનની સગવડ આપવાથી(C) સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી(D) સરકાર દ્વારા નહેરોના નિર્માણથી


3.આમાંથી દ્વિતિય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે ?

(A) સંરક્ષણ સામગ્રી(B) પ્રવાસ અને મનોરંજન(C) ખાણક્ષેત્ર(D) વનક્ષેત્ર


4.નીચેનામાંથી કોનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં થાય છે ?

(A) કડિયાનો(B) બૅન્ક કર્મચારીનો(C) શિક્ષકનો(D) સરકારી બસ ડ્રાઈવરનો


5.કૃષિમાં મંદીના સમયમાં રોજગારના અભાવની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

(A) ખેતી આધારિત મિલોની સ્થાપનાથી(B) સહકારી ખરીદ-વેચાણ સમિતિથી(C) સરકાર દ્વારા નહેરોના નિર્માણથી(D) સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી


6.ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ (TISCO) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

(A) જાહેર ક્ષેત્રનો(B) ખાનગી ક્ષેત્રનો(C) સંયુક્ત ક્ષેત્રનો(D) સહકારી ક્ષેત્રનો


7.જાહેર સાહસોને ખાનગી પેઢી કે વ્યક્તિને વેચવાની પ્રક્રિયાને શું કહેવાય ?

(A) વૈશ્વિકીકરણ(B) ખાનગીકરણ(C) અદ્યતન ટેક્નોલોજી(D) ઉદારીકરણ


8.આર્થિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં કોનો સમાવેશ થતો નથી ?

(A) દ્વિતિયક્ષેત્ર(B) ચતુર્થક્ષેત્ર(C) સેવાક્ષેત્ર(D) પ્રાથમિક ક્ષેત્ર


9.આમાંથી જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ ક્યો છે ?

(A) ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ(B) કેડિલા(C) રિલાયન્સ(D) ઍલેમ્બિક


10.કઈ સાલમાં ઉદારનીતિ (નવી ઔદ્યોગિક નીતિ) અપનાવવામાં આવી ?

(A) ઈ.સ.1921(B) ઈ.સ.1991(C) ઈ.સ.1950(D) ઈ.સ.1981


11.સિંચાઈ વગરની જમીનની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

(A) ખેતી આધારિત મિલોની સ્થાપનાથી(B) સહકારી ખરીદ-વેચાણ સમિતિથી(C) સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી(D) સરકાર દ્વારા નહેરોના નિર્માણથી


12.કૃષિક્ષેત્રે કાપણી પછી સ્થાનિક ખેડૂતોને પોતાના અનાજ વેચવાની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

(A) ખેતી આધારિત મિલોની સ્થાપનાથી(B) સહકારી ખરીદ-વેચાણ સમિતિથી(C) સરકાર દ્વારા નહેરોના નિર્માણથી(D) સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી


13.પાકોના ઓછાં વળતરની સમસ્યા નીચેનામાંથી કઈ રીતે હલ થાય ?

(A) ખેતી આધારિત મિલોની સ્થાપનાથી(B) સરકાર દ્વારા ખાદ્યાન્નોની ખરીદીથી(C) સરકાર દ્વારા નહેરોના નિર્માણથી(D) સહકારી ખરીદ-વેચાણ સમિતિથી


14.ઑઈલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

(A) ખાનગી ક્ષેત્રનો(B) સંયુક્ત ક્ષેત્રનો(C) સહકારી ક્ષેત્રનો(D) જાહેર ક્ષેત્રનો


15.આમાંથી કઈ કંપનીએ વિશ્વસ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે ?

(A) ટાટા કૅમિકલે(B) વિમલ ઑઈલે(C) એશિયન પેઈન્ટ્સે(D) ટૉરન્ટ પાવરે


16.દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી, તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગો શરૂ કરવાને બદલે આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા એકબીજાના સહકારથી શરૂ કરે તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

(A) ખાનગીક્ષેત્રના ઉદ્યોગો(B) સહકારીક્ષેત્રના ઉદ્યોગો(C) જાહેરક્ષેત્રના ઉદ્યોગો(D) સંયુક્તક્ષેત્રના ઉદ્યોગો


17.જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

(A) ખાનગીક્ષેત્રના ઉદ્યોગો(B) જાહેરક્ષેત્રના ઉદ્યોગો(C) સંયુક્તક્ષેત્રના ઉદ્યોગો(D) સહકારીક્ષેત્રના ઉદ્યોગો


18.વિશ્વવ્યાપાર સંગઠન (WTO)ની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

(A) ઈ.સ.1992(B) ઈ.સ.1991(C) ઈ.સ.1998(D) ઈ.સ.1995


19.સંયુક્ત સાહસ એ કઈ પ્રક્રિયાનો એક ભાગ છે ?

(A) વૈશ્વિકીકરણની(B) રાષ્ટ્રીયકરણની(C) ઉદારીકરણની(D) ખાનગીકરણની


20.માહિતી તકનિકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિને કારણે ક્યા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે ?

(A) પ્રાથમિક ક્ષેત્ર(B) દ્વિતિયક્ષેત્ર(C) એકેય નહી(D) સેવાક્ષેત્ર


21.ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે ?

(A) માલિકીની(B) સામૂહિકની(C) અન્ય(D) વ્યક્તિગતની


22.મહેસાણાની દૂધસાગર ડેરી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

(A) ખાનગી ક્ષેત્રનો(B) સહકારી ક્ષેત્રનો(C) જાહેર ક્ષેત્રનો(D) સંયુક્ત ક્ષેત્રનો


23.ભારતમાં વૈશ્વિકીકરણથી નીચેનામાંથી કઈ અસર થઈ નથી ?

(A) સેવાક્ષેત્રમાં રોજગારીની તકો વધી છે.(B) ઓછી કિંમતે વધુ સારો માલ મળવા લાગ્યો(C) લઘુ ઉદ્યોગને ફાયદો થયો છે(D) બહુરાષ્ટ્રીય કંપનીથી યજમાન દેશને લાભ થયો


24.દાડિયા અથવા મજૂરીએ જતાં મજૂરનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ?

(A) સંગઠિત ક્ષેત્રમાં(B) એકેયમાં નહીં(C) અસંગઠિત ક્ષેત્રમાં(D) બન્નેમાં


25.જે ઉદ્યોગોનાં માલિકી અને સંચાલન સરકાર તથા ખાનગી ક્ષેત્ર એમ બંનેનું હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

(A) ખાનગીક્ષેત્રના ઉદ્યોગો(B) સંયુક્તક્ષેત્રના ઉદ્યોગો(C) જાહેરક્ષેત્રના ઉદ્યોગો(D) સહકારીક્ષેત્રના ઉદ્યોગો


26.ખેડૂતો ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું અસર થશે ?

(A) ખાંડની મિલો બંધ થવાથી ખાંડ મળશે નહીં(B) ખાંડની મિલોનું ઉત્પાદન વધતા ખાંડ વધુ મળશે(C) શેરડી વધુ પાકશે(D) શેરડીનું ઉત્પાદન ઘટશે


27.નોકરી કરતા પગારદાર કર્મચરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે ?

(A) સંગઠિત ક્ષેત્રમાં(B) એકેયમાં નહીં(C) અસંગઠિત ક્ષેત્રમાં(D) બન્નેમાં


28.આમાંથી સેવાક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે ?

(A) પશુપાલનક્ષેત્ર(B) કૃષિક્ષેત્ર(C) શિક્ષણ(D) ખાંડ બનાવવાનો ઉદ્યોગ


29.નીચેનામાંથી કોનો સમાવેશ સંગઠિત ક્ષેત્રમાં થાય છે ?

(A) ગામના તલાટી કમ મંત્રી(B) ખેડૂતનો(C) દર્દીનો ઇલાજ કરતો ડૉકટરનો(D) કૉન્ટ્રાક્ટરના દૈનિક કામદારનો


30.જે ઓદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકો પાસે હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય ?

(A) ખાનગીક્ષેત્રના ઉદ્યોગો(B) જાહેરક્ષેત્રના ઉદ્યોગો(C) સહકારીક્ષેત્રના ઉદ્યોગો(D) સંયુક્તક્ષેત્રના ઉદ્યોગો


31.ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ (BHEL-ભેલ) કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

(A) સહકારી ક્ષેત્રનો(B) સંયુક્ત ક્ષેત્રનો(C) ખાનગી ક્ષેત્રનો(D) જાહેર ક્ષેત્રનો


32.આમાંથી ક્યા ક્ષેત્રને 'ઔદ્યોગિક ક્ષેત્ર' પણ કહે છે ?

(A) પ્રાથમિક ક્ષેત્રને(B) ઉચ્ચ ક્ષેત્રને(C) સેવાક્ષેત્રને(D) દ્વિતિયક્ષેત્રને


33.આમાંથી પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થતો નથી ?

(A) કૃષિક્ષેત્રનો(B) ખાણક્ષેત્રનો(C) પશુપાલનનો(D) ખાંડ બનાવવાના ઉદ્યોગનો


34.નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી ?

(A) ખાનગીકરણ(B) રાષ્ટ્રીયકરણ(C) ઉદારીકરણ(D) વૈશ્વિકીકરણ


35.વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું એને શું કહેવાય ?

(A) વૈશ્વિકીકરણ(B) અદ્યતન ટેક્નોલોજી(C) ઉદારીકરણ(D) ખાનગીકરણ


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થા

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 35  /   કુલ ગુણ: 35

(  1) B(  2) B(  3) A(  4) A(  5) A(  6) B(  7) B(  8) B(  9) A(10) B(11) D(12) B(13) B(14) D(15) C(16) B(17) B(18) D(19) D(20) D(21) A(22) B(23) C(24) C(25) B(26) A(27) A(28) C(29) A(30) A(31) D(32) D(33) D(34) B(35) A


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2

પ્રશ્નપત્ર: Aકુલ પ્રશ્નો: 42  /   કુલ ગુણ: 42

1.કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો ?

(A) અસહકારની ચળવળમાં(B) ચંપારણ ચળવળમાં(C) સવિનય કાનૂનભંગની ચળવળમાં(D) ખિલાફ્તની ચળવળમાં


2.બ્રિટિશ સરકારનો મોડામાં મોડું ક્યાં સુધીમાં જવાબદાર હિંદીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઇરાદો હતો ?

(A) ફેબ્રુઆરી, 1947(B) ઑગસ્ટ, 1948(C) જૂન, 1948(D) ઑગસ્ટ, 1947


3.ગોળમેજી પરિષદો ક્યા સ્થળે યોજાઈ હતી ?

(A) દિલ્લી(B) લાહોર(C) મુંબઈ(D) લંડન


4.કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે તે દિવસને કયા દિવસ તરીકે ઊજવ્યો ?

(A) આડાં પગલાં દિન(B) ઊભા પગલાં દિન(C) ત્રાંસા પગલાં દિન(D) સીધાં પગલાં દિન


5.વચગાળાની સરકારના વડા પ્રધાન કોણ બન્યા ?

(A) ગાંધીજી(B) મહંમદઅલી ઝીણા(C) વલ્લભભાઈ પટેલ(D) જવાહરલાલ નેહરુ


6.ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ?

(A) મત્સ્ય ઉત્પાદનનું(B) મીઠા ઉત્પાદનનું(C) ખાંડ ઉત્પાદનનું(D) મસાલા ઉત્પાદનનું


7.ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?

(A) પહેલી(B) ચોથી(C) બીજી(D) ત્રીજી


8.ક્યા મુસ્લીમ નેતા હિંદને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા ?

(A) મોહમ્મદ અલી ઝીણા(B) એકેય નહીં(C) શરીઅતુલ્લાખાં(D) સૈયદ અહમદ


9.ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું , કારણ કે...

(A) સામૂહિક સત્યાગ્રહમાં તેમને શ્રદ્ધા રહી ન હતી.(B) તેમને વિનોબા ભાવે જેવા રચનાત્મક કાર્યકર મળી ગયા હતા.(C) વિશ્વયુદ્ધ સમયે તેઓ ઇંગ્લૅન્ડની મુશ્કેલીઓ વધારવા ઇચ્છતા હતા.(D) વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઇચ્છતા નહોતા.


10.ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

(A) વિનોબા ભાવેની(B) મૌલાના આઝાદની(C) પંડિત જવાહરલાલ નેહરુની(D) સરદાર પટેલની


11.ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી હતી ?

(A) સાબરમતી આશ્રમથી(B) કોચરબ આશ્રમથી(C) સંન્યાસ આશ્રમથી(D) પવનાર આશ્રમથી


12.ગોળમેજી પરિષદનો ઉદ્દેશ શું હતો ?

(A) ભારતને કેવું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા(B) ભારતમાં કેવી રીતે શાસન કરવું(C) ભારતના લોકો પર કેટલો અત્યાચાર કરવો(D) ભારતને કેવી રીતે વધુ ગુલામ બનાવવું


13.દાંડીકૂચની શરૂઆત કોણે કરી ?

(A) પંડિત જવાહરલાલ નેહરુએ(B) સરોજિની નાયડુએ(C) વલ્લભભાઈ પટેલે(D) ગાંધીજીએ


14.સવિનય કાનૂનભંગની લડત અન્વયે કઈ ઘટના બની ?

(A) વિદ્યાપીઠોની સ્થાપના(B) જલિયાંવાલા બાગ હત્યાકાંડ(C) બારડોલી સત્યાગ્રહ(D) દાંડીકૂચ


15.હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે નવી દરખાસ્તો સાથે હિંદ કોને મોકલ્યો ?

(A) સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને(B) સર એલન બોર્ડરને(C) સાયમન કમિશનને(D) સર ફર્ગ્યુસન ક્રિપ્સને


16.કોણે ભારત છોડવાની જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી હતી ?

(A) જવાહરલાલ નહેરુએ(B) રવિન્દ્રનાથ ટાગોરે(C) સરદાર પટેલે(D) ગાંધીજીએ


17.દાંડીકૂચ ક્યારે આરંભાઈ ?

(A) 12 માર્ચ,1932ના રોજ(B) 6 એપ્રિલ, 1930ના રોજ(C) 6 એપ્રિલ,1942ના રોજ(D) 12 માર્ચ,1930ના રોજ


18.બ્રિટનના કયા વડાપ્રધાને હિંદને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ?

(A) રામસે મેકડોનાલ્ડે(B) ચર્ચિલે(C) એટલીએ(D) લોર્ડ લિનલિથગોએ


19.બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત છોડી ચાલ્યા જવાની જાહેરાત કરી ?

(A) 20 ફેબ્રુઆરી, 1947(B) 20 જૂન, 1948(C) 8 ઑગસ્ટ, 1947(D) 15 ઑગસ્ટ, 1947


20.મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?

(A) પટના અધિવેશનમાં(B) લાહોર અધિવેશનમાં(C) કટક અધિવેશનમાં(D) એકેય નહી


21.બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ?

(A) ઈ.સ.1914માં(B) ઈ.સ.1939માં(C) ઈ.સ.1937માં(D) ઈ.સ.1935માં


22.કૅબિનેટ મિશન યોજનામાં નીચેનામાંથી કઈ દરખાસ્ત હતી ?

(A) અખિલ હિંદ સમાવયતંત્રની સ્થાપના કરવી(B) આપેલા બધા(C) હિંદને નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી, બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી(D) હિંદના પ્રાંતોને કુલ ત્રણ જૂથોમાં વહેંચવા


23.કૅબિનેટ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું ?

(A) ઈ.સ.1943માં(B) ઈ.સ.1944માં(C) ઈ.સ.1946માં(D) ઈ.સ.1945માં


24.વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ?

(A) ઇ.સ. 1935માં(B) ઇ.સ. 1944માં(C) ઇ.સ. 1931માં(D) ઇ.સ. 1940માં


25.'હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો ?

(A) 8 ઑગસ્ટ, 1941ની રાત્રે(B) 30 નવેમ્બર, 1942ના દિવસે(C) 8 એપ્રિલ, 1942ના દિવસે(D) 8 ઑગસ્ટ, 1942ની રાત્રે


26.દાંડી ગામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?

(A) અમદાવાદ(B) નવસારી(C) રાજકોટ(D) સુરત


27.વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના કારણે વિનોબા ભાવેની ધરપકડ કરી કેટલા માસની સજા કરવામાં આવી ?

(A) 3(B) 5(C) 6(D) 4


28.કયા આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી.

(A) અસકારના(B) બારડોલી(C) હિંદછોડો(D) દાંડીકૂચના


29.કૅબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ પ્રધાનમંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું ?

(A) 2(B) 5(C) 4(D) 3


30.હિંદ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

(A) ઈ.સ.1933માં(B) ઈ.સ.1935માં(C) ઈ.સ.1939માં(D) ઈ.સ.1937માં


31.કૅબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં કયા પક્ષે સારો દેખાવ કર્યો ?

(A) કૉંગ્રેસે(B) R.S.S.એ(C) મુસ્લિમ લીગે(D) કમ્યુનિસ્ટ પાર્ટી


32.'કરેંગે યા મરેંગે' સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું?

(A) અસહકાર(B) હિંદ છોડો(C) ચંપારણ(D) દાંડીકૂચ


33.ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ?

(A) સરોજિની નાયડુએ(B) વિનોબા ભાવેએ(C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદે(D) સરદાર પટેલે


34.દાંડીકૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા ?

(A) 78(B) 65(C) 93(D) 82


35.વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી ?

(A) વર્ધા નજીક પવનાર ગામથી(B) વલસાડ નજીક ખેતડી ગામથી(C) મહુવા નજીક કતપર ગામથી(D) સુરત નજીક રાંદેર ગામથી


36.'1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહિ, પરંતુ ગવર્નરોને આપ્યું હતું' આવો મત કોનો હતો ?

(A) સરોજિની નાયડુનો(B) સરદાર પટેલનો(C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો(D) વિનોબા ભાવેનો


37.બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓએ પોતાની કોમ માટે ..............................

(A) અલગ વસવાટ માટે પ્રદેશની માગણી કરી.(B) અલગ મતદાર મંડળની માગણી કરી.(C) બહુમતી નોકરીઓની માગણી કરી.(D) સ્વતંત્ર કાયદાઓની માગણી કરી.


38.ઇ.સ. 1939માં કૉંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં, કારણ કે...

(A) અંગેજ સરકારે પ્રાંતોના ગવર્નરોને ખાસ સત્તાઓ આપી હતી.(B) અંગેજ સરકારે વર્ગીય અને કોમી તત્ત્વોને ઉત્તેજન આપ્યું.(C) હિંદને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે હિન્દને ઇંગ્લૅન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું.(D) દેશના કૉંગ્રેસી કાર્યકરોને જેલમાં પૂરવામાં આવ્યા.


39.હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીયતા ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા ?

(A) મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી(B) મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમતઅલી(C) મૌલાના શૌકતઅલી અને મૌલાના આઝાદ(D) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા


40.ક્રિપ્સ મિશનમાં કઈ વાતનો ઉલ્લેખ ન હતો ?

(A) હિંદને વહેલું સ્વશાસન આપવાની(B) નવા હિંદ સંઘની રચના કરવાની(C) હિંદને સ્વાયત્તતા આપવાના સમયની(D) અલગ પાકિસ્તાનની


41.ગાંધીજીએ મીઠાના કાયદાનો ક્યારે ભંગ કર્યો ?

(A) 6 એપ્રિલ,1942ના રોજ(B) 6 એપ્રિલ, 1930ના રોજ(C) 12 માર્ચ,1932ના રોજ(D) 12 માર્ચ,1930ના રોજ


42.બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી ?

(A) ઇ.સ. 1935માં(B) ઇ.સ. 1932માં(C) ઇ.સ. 1931માં(D) ઇ.સ. 1934માં


*****


સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર-2

જવાબો - પ્રશ્નપત્ર : Aકુલ પ્રશ્નો: 42  /   કુલ ગુણ: 42

(  1) C(  2) C(  3) D(  4) D(  5) D(  6) B(  7) C(  8) A(  9) D(10) A(11) A(12) A(13) D(14) D(15) A(16) D(17) D(18) C(19) A(20) B(21) B(22) B(23) C(24) D(25) D(26) B(27) A(28) C(29) D(30) B(31) A(32) B(33) A(34) A(35) A(36) C(37) B(38) C(39) B(40) C(41) B(42) C




No comments:

Post a Comment