Highlight Of Last Week
- UPમાં 2 મોટી ઘટના: એકબાજુ ગંગા કાંઠેથી મળી દફન કરેલ મૃતદેહો, બીજી બાજુ 16 ડોક્ટરોના ધડાધડ રાજીનામાં
- Online Deliy Darshan This Hanumanji temple Sarangapur
- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023,
- Dhoran 10 vigyan mate question best book badha prakaran ni ssc ni book ni pdf
- વ્હાઇટ ફંગસ તથા બ્લેક ફંગસ તથા યલો ફંગસ બીમારી ના લક્ષણો અને બચવાના ઉપાયો વિશેની ગુજરાતી માં માહિતી
Search This Website
Monday, April 12, 2021
વગર દવાએ ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..
વગર દવાએ ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..
પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. આ ઝેરી હવા ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે ઘરેલુ ઉપચાર થી કેવી રીતે ફેફસાંને સાફ કરવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જ્યારે વરાળ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે. શિયાળાની સીઝન માં પ્રદૂષણ અને ધુમ્મસની સમસ્યા વધુ હોય છે, તેથી દરરોજ સ્ટીમ થેરેપીનો ઉપયોગ કરો જેથી ફેફસાં દૂષિત થવાથી મુક્ત રહે.
એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. તે વજન ઘટાડવું, પાચનક્રિયામાં સારી રીતે અને ફેફસાને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે. એન્ટી ઓકિસડન્ટોથી ભરપૂર ગ્રીન ટી ફેફસામાં બળતરા અને ખંજવાળને દૂર કરીને ફેફસાની નાજુક પેશીનું રક્ષણ કરવાનું કામ કરે છે.
શ્વાસ લેવાની કસરત એ ફેફસાંની સફાઈનો એક સારો માર્ગ છે. તમે શ્વાસ લેવાની કવાયત દ્વારા ફેફસાંનું કાર્ય સુધારી શકો છો. ખાસ કરીને જો તમે ધૂમ્રપાન કરો છો અથવા જો ફેફસાના રોગ છે. તેથી આ શ્વાસ લેવાની કસરત ફેફસાના કચરાને સાફ કરીને ચોક્કસપણે ફેફસાંનું કાર્ય સુધારશે અને તેને સાફ રાખવામાં મદદ કરશે.
દક્ષિણ કોરિયાના 1 હજાર પુખ્ત વયના લોકો પર હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, જે લોકો દરરોજ 2 કપ ગ્રીન ટી પીતા હોય તેઓમાં ગ્રીન ટી ન પીનારા લોકો કરતા ફેફસાંનું કાર્ય વધુ સારું જોવા મળ્યું હતું. ખાવા-પીવા જેવી ઘણી ચીજો છે જે આપણી ફેફસા માં હવા પસાર કરી અને શ્વાસની તકલીફ દૂર કરી શકે છે.
મધ, જે એન્ટી ઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, તે ફેફસાની બળતરા અને ફેફસા નો કચરો દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. મધ અસ્થમા, ક્ષય રોગ, ગળાના ચેપ અને ફેફસાંને રાહત સહિતના ઘણા શ્વસન રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ 1 ચમચી મધનું સેવન ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હળદર, આદું અને લસણ દ્વારા પણ ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ. આ ઉપચાર માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો.
ફેફસાની સફાઇ માટે દરરોજના ખોરાક પર પણ ધ્યાન દેવું જરૂરી છે. જેમ કે હળદર, ચેરી, બ્રોકલી, અખરોટ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી- આ એવી કેટલીક ચીજો છે જે ખાવાથી ફેફસાં કુદરતી રીતે સાફ થઈ જાય છે. અને પ્રોસેસ્ડ ફૂડથી પણ અંતર રાખો.
ત્યાર પછી આ મિશ્રણને થોડા સમય માટે ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા પછી તેને થોડા સમય માટે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને એક પેક્ડ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખી દો. હવે આ બનાવેલી વસ્તુને તમારે રોજ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી એમ સેવન કરવાનું છે જેનાથી ફેફસા સાફ રહેશે.
ફેફસાને સાફ રાખવા માટે પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, ત્યાર પછી તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને ફેફસા ને લગતી કોઈ બીમારી થતી નથી.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે આ પેજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો. સાફ રાખી શકો છો અને શરીરને સ્વસ્થ.
જો કે, ફેફસાં સ્વ-સફાઇ છે, એટલે કે, તેઓ પોતાની સફાઈ કરી શકે છે. પરંતુ જો દરરોજ આપણા ફેફસા સતત ઝેરી હવાના સંપર્કમાં આવે છે તો તે સતત પ્રદૂષિત થાય છે, તો પછી ફેફસામાં બળતરાની સમસ્યા ઉત્પન થાય છે, જેના કારણે ભારેપણું લાગે છે. પ્રદૂષિત હવા, રસાયણો, ઝેરી હવા, ધૂમ્રપાન વગેરેમાં હાજર કણો ફેફસામાં જમા થાય છે. તેથી ફેફસા ને કુદરતી રીતે ડિટોક્સ કરવું એ પણ ખૂબ મહત્વનું છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment